રામાયણ પર ઉઠ્યા સવાલો, દૂરદર્શનએ આપી સ્પષ્ટતા
એવો દાવો કરવામાં આવે છે કે 16 એપ્રિલના રોજ પ્રસારિત થયેલ રામાયણનો…
કોરોનાની સાથે જ જીવવું પડશે – એમ્સનાં ડાયરેક્ટર
દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દરમિયાન, એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ…
વિશાખાપટ્ટનમ ગેસ લિકમાં 11 લોકોનાં મોત, સીએમ જગને વળતરની જાહેરાત કરી
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગુરુવારે સવારે કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીક થયો હતો. દુર્ઘટના સવારે…
વૈશ્વિક બજારમાં ક્રૂડનો ઘટાડો થતાં ભારેત ઉઠાવ્યો લાભ
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્રપ્રધાને જણાવ્યુ હતું કે, ભારતે વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવને…
હીરો સાયકલના એમડીએ કહ્યું – અમને સહાયની જરૂર નથી
કોરોના વાયરસના પ્રકોપ અને લોકડાઉનથી દેશના મોટાભાગના ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયા…
ભગવાનનાં ઘરમાં પણ નોકરી અસુરક્ષિત છે, તિરૂપતિ બાલાજી મંદિરના 1300 કર્મચારીઓને કાઢવામાં આવ્યા
લોકડાઉનની અસર દેશના સૌથી ધનિક મંદિર પર પણ પડી છે. આંધ્રપ્રદેશના તિરૂપતિ…
પીએમ મોદીએ હંદવાડાનાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી, બલિદાનને ક્યારેય ભૂલીશું નહીં
જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં કમાન્ડિંગ કર્નલ ઓફિસર આશુતોષ…
RBIનાં કર્મચારીઓ પીએમ કેર ફંડમાં 7.3 કરોડ રૂપિયા દાન કરશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના કર્મચારીઓએ કોરોના વિરુદ્ધના યુદ્ધમાં સહાયક હાથ લંબાવીને…
ચીનની પાસેથી ખરીદેલી 5 લાખ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ ખરાબ, કંપનીઓને કિટ પાછી આપવાનો નિર્ણય કર્યો
ઘાતક કોરોના વાઈરસ દુનિયાના ૧૭૬ દેશને પોતાના ભરડામાં લઈ ચૂક્યો છે અને…
સરકાર મજૂરોની દુર્દશાને નજર અંદાજ કરી રહી છે – પ્રશાંત ભૂષણ, ફસાયેલા સ્થળાંતરીત મજૂરોના કેસ અંગે સુનાવણી
હાલ દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.…