Connect with us

ભાવનગર

ભાવનગરના ઘોઘાગેટ પર તંત્રની કાર્યવાહી

Published

on

શહેરના ઘોઘાગેટ ખાતે આવેલ બીઝનેસ સેન્ટરના હેવમોર જવાના રસ્તે આવેલ પાર્કીંગની જગ્યામાં બનાવી દેવાયેલ ગેરકાયદેસર દુકાનનેજે મહારપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પડાઈ હતી અને મુદ્દામાલ કબ્જે લેવાયેલ હતો શહેરમાંથી ગેરકાયદેસર દબાણો દુર કરવાના ઝુબેશના ભાગરૂપે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારાઆ કાર્યવાહી કરીને અકિલા પાર્કીંગની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા અગાઉ પણ આ જગ્યાએથી દબાણ દુર કર્યુ હતું. અને ફરી વખત દબાણ થઈ જતા તેને હટાવાયુ હતું. જો કે આ જગ્યાના ભાડાથી બીઝનેસ સેન્ટરના મેનેટનન્સનો કેટલોક અકીલા ખર્ચ કાઢવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યુ છે. હાલમાં બીઝનેસ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાયા હોય વાહન પાર્કીંગ થઈ શકતુ નથી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ભાવનગર

પીજી અને પીજી ડિપ્લોમામાં 15 જૂનથી એડમિશન પ્રક્રિયા શરૂ થશે

Published

on

Admission process for PG and PG Diploma will start from June 15

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાના પ્રથમ સેમેસ્ટરમાં આગામી પ્રવેશ પરીક્ષા અંગે આજે પ્રવેશ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણય કરાયો હતો કે પીજી અને પીજી ડીપ્લોમાના પ્રથમ સેમેસ્ટરમાં એડમિશન પ્રક્રિયાનો 15મી જૂનથી પ્રારંભ થશે.એડમિશન માટે વિદ્યાર્થીઓ તારીખ 15 જૂનથી 24 જૂન સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે અંતિમ દિવસે સાંજે 6 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ તારીખ 28થી 30 જૂન સુધી યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે અને આ સમય દરમિયાન વિદ્યાર્થી પોતે ભરેલા ઓનલાઈન ફોર્મમાં ફેરફાર કરી શકશે.

Admission process for PG and PG Diploma will start from June 15

ત્યારબાદ તારીખ 4 જુલાઈથી જાહેર થયેલા મેરિટ લીસ્ટ મુજબ પ્રવેશ કન્ફર્મ કરી શકાશે. આ અંગેની વધુ માહિતી યુનિવર્સિટીની વેબસાઈટ ‍www.mkbhavuni.edu.in પર ઉપલબ્ધ કરવામાં આવશે.વધુમાં આ સભામાં પ્રવેશ પ્રક્રિયા અંગે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડો.ગિરીશભાઈ પટેલ અને ડો. ઇન્દ્ર ગઢવી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંગેની તૈયારીઓ અંગેના આયોજન બાબતે ચર્ચા પણ કરવામાં આવી હતી. સુચારૂ રીતે પ્રવેશ પ્રક્રિયાનું આયોજન થાય અને વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા માર્ગદર્શન સરળતાથી મળે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવેલ છે.

Continue Reading

ભાવનગર

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને ફૂલો વડે શણગાર

Published

on

At Kashtabhanjandev Hanumanji temple in Salangpur, grandfather was given divine wagha, throne was decorated with flowers

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિતે તા. 14-06-2022ને મંગળવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવ્યા હતા. તથા મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

At Kashtabhanjandev Hanumanji temple in Salangpur, grandfather was given divine wagha, throne was decorated with flowers

બપોરે 11:15 કલાકે દાદાને ભવ્ય કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવશે. તેમજ સાંજે 5:30 કલાકે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચન- પુષ્પાભીષેક કરી સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશેદાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.વીને દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો. સાથે મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને કેરીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે.

Continue Reading

ભાવનગર

રોટરી ક્લબ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કરૂણાલય શરૂ થયું શહેરના આ સેન્ટરમાં ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની જેવી સેવાઓ પણ મળશે

Published

on

Rotary Club launches first Karunalaya in Saurashtra The city center will also provide services like physiotherapy and dietitian

રોટરી ક્લબ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કરૂણાલય શરૂ થયું શહેરના આ સેન્ટરમાં ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની જેવી સેવાઓ પણ મળશે દર્દીઓ માટે મેડિકલ ઓફિસર, નર્સની દેખરેખ હેઠળ સંપૂર્ણ સારવાર મળે તેવી વ્યવસ્થા ભાવનગરમાં સેવાકીય સામાજિક, શૈક્ષણિક, મેડિકલ અને અન્ય અનેકવિધ લોકોપયોગી કાર્યો કરતી સંસ્થા રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા પથારીવશ વ્યક્તિઓની સર્વગ્રાહી સંભાળ માટે પરમેનેન્ટ પ્રોજેકટ રોટરી કરુણાલય અ હોસ્પિસલ એન્ડ રિહેબીલીટેશન સેન્ટરની આરંભ પૂ. મોરારિબાપુના આશિર્વાદ અને DGN નિહિર દવે (રોટરી ડિસ્ટ્રી. 3060), ડો. પરેશ મજમુદાર (પ્રેસિડેન્ટ – ગુજરાત સ્ટેટ IMA અને જનાર્દનભાઈ ભટ્ટ હસ્તે કરવામાં આવ્યો હતા.

Rotary Club launches first Karunalaya in Saurashtra The city center will also provide services like physiotherapy and dietitian

 

હાલના સમયમાં કુટુંબીજનોની ઈચ્છા હોવા છતા અનેક કારણોને લીધે બીમારીથી પથારીવશ વ્યક્તિઓની સંભાળ એ અઘરો કોયડો બનતો જાય છે આ સંજોગોમાં રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા આવી વ્યક્તિઓને મેડિકલ ઓફિસર, નર્સ, વોર્ડબોય કે આયાઓની દેખરેખ અને હૂંફ હેઠળ સાજા-સારા થાય અને સ્વગૃહે પરત ફરે એવી સુચારૂ વ્યવસ્થા અત્યંત વ્યાજબી દરે ભાવનગરના હાર્દ સમા પાનવાડી વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે. દર્દીઓ માટે ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની સેવા પણ સેન્ટરમાં ખાતે રાખવામાં આવેલ છે

Continue Reading
ગુજરાત3 days ago

આત્મસમર્પણના અહેવાલો વચ્ચે અમૃતપાલ સિંહે આજે વીડિયો સંદેશ જારી કર્યો

Uncategorized3 days ago

ડ્રાઇવિંગ મોડ ડ્રાઇવિંગ અનુભવને બદલે છે, શ્રેષ્ઠ માઇલેજ મેળવવા માટે આ રીતે તેનો ઉપયોગ કરો

Uncategorized3 days ago

સહારા ચિટફંડમાં ફસાયેલા પૈસા પાછા આવશે, સુપ્રીમ કોર્ટે 5000 કરોડ જાહેર કર્યા

Uncategorized3 days ago

IIT મદ્રાસે પેપર આધારિત પોર્ટેબલ ઉપકરણ બનાવ્યું, 30 સેકન્ડમાં દૂધ સહિત આ પદાર્થોમાં પકડી લેશે ભેળસેળ

Uncategorized3 days ago

નિઝામાબાદ જિલ્લામાં મોટી દુર્ઘટના, ખોદવાનું મશીન કાર પર પડ્યું; ત્રણના મોત સહિત ચાર ઘાયલ

Uncategorized3 days ago

PMએ ડેમોક્રેસી સમિટમાં કહ્યું- ભારત ખરેખર લોકશાહીની માતા છે, દેશ છે લોકશાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ

Uncategorized3 days ago

કેન્દ્ર સરકારમાં 9.79 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે, રેલવેમાં સૌથી વધુ 2.93 લાખ જગ્યાઓ ખાલી

Uncategorized3 days ago

પુણેના સાંસદ ગિરીશ બાપટનું નિધન, પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું- જનતાના મુદ્દા ઉઠાવતા નેતા

નેશનલ4 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

અનુભવ સિન્હાની ‘ભીડ’નું ટીઝર થયું રિલીઝ, રજુ કરે છે કોરોના કાળ દરમિયાન સ્થળાંતરની વાર્તા

વર્લ્ડ4 weeks ago

‘પુતિનનું યુક્રેન યુદ્ધ LAC પાર ચીનના આક્રમણને પ્રોત્સાહિત કરી શકે છે,’ ભૂતપૂર્વ યુએસ ટોચના અધિકારીએ ચેતવણી આપી

ગુજરાત2 weeks ago

LGBTQ તરીકે ઓળખાતા યુગાન્ડા આઉટલો, ગેરકાયદેસર સમલૈંગિક સંબંધો માટે આપે છે મૃત્યુદંડ

Uncategorized4 weeks ago

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Uncategorized4 weeks ago

હેલ્થકેરને વધુ સારી બનાવવા ભારત અને વિશ્વ બેંક વચ્ચે થયો એક બિલિયન યુએસ ડોલરનો કરાર

Uncategorized4 weeks ago

વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટનો ફટકો! સંપત્તિ જપ્ત કરવાના નિર્ણયને પડકારતી અરજી ફગાવી

Uncategorized4 weeks ago

4 હાઈકોર્ટમાં 20 વધારાના ન્યાયાધીશોની બઢતી, કાયદા મંત્રાલયના વિભાગે જાહેરનામું બહાર પાડ્યું

Trending