ભરુચ-સુરત થી અંબાજી જતી બસમાં લાગી આગ

Subham Bhatt
1 Min Read

સુરત થી અંબાજી જતી ચાલતી સરકારી બસમાંથી ધુમાડો નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી.સુરત થી અંબાજી જતી ચાલતી સરકારી બસમાંથી ધુમાડો નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી.ભરૂચના નર્મદા મૈયા બ્રિજ અંકલેશ્વર પાસે બસના નીચેના ભાગે થી ધુમાડો નીકળતા મુસાફરો ના જીવ તાળવે ચોંટયા હતા.

The bus from Bharuch-Surat to Ambaji caught fire

બસના ડ્રાઈવર કંડકટરની સમયસૂચકતાથી બસ થોભાવી પેસેન્જરો ને સલામતરીતે નીચે ઉતારી લેવાતા મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી. સદનસીબે કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Share This Article