The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Aug 5, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > વાયુ પ્રદૂષણના કારણે કોરોનાથી મૃત્યુનું જોખમ વધશે
હેલ્થ

વાયુ પ્રદૂષણના કારણે કોરોનાથી મૃત્યુનું જોખમ વધશે

admin
Last updated: 06/11/2020 12:02 PM
admin
Share
SHARE

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસનુ જોખમ જોવા મળી રહ્યું છે. ત્યારે દેશમાં વાયુ પ્રદૂષણને લઈને કરવામાં આવેલ સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, વાયુ પ્રદૂષણના કારણે કોરોનાથી મૃત્યુનું જોખમ વધી શકે છે આ અંગેની માહિતી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલને આપવામાં આવી છે.

એનજીટીમાં ફટાકડા અંગેના કેસમાં એનજીડી તરફથી એમિક્સ ક્યુરી તરીકે નિયુક્ત થયેલા સિનિયર એડવોકેટ રાજ પંજવાની તથા એડવોકેટ શિબાની ઘોષે એનજીટીના ચેરપર્સન જસ્ટિસ એ.કે. ગોયલના વડપણ હેઠળની બેન્ચને જણાવ્યું હતું કે વિશ્વભરમાં કોવિડના કારણે થયેલાં મૃત્યુમાં 15 ટકા મોત વાયુ પ્રદૂષણ એક જવાબદાર સહપરિબળ બન્યું છે. વાયુ પ્રદૂષણના કારણે કોરોનાથી મૃત્યુનું જોખમ વધી શકે છે તેવું તાજેતરના સંશોધનોમાં જાણવા મળ્યું છે.

- Advertisement -

આ અભ્યાસમાં એમ પણ જણાવાયું છે કે આ તારણોના આધારે સત્તાવાળાઓએ કોરોનાને નિયંત્રણમાં લેવાના ઉપાયોની સાથે સાથે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પણ સઘન નીતિઓ ઘડી કાઢવી જોઇએ. ઇન્ડિયન ફાયરવર્ક્સ મેન્યુફેકચરર્સ એસોસિએશન વતી સિનિયર એડવોકેટ મહેશ જેઠમલાણીએ ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધનો વિરોધ વ્યક્ત કરી આ તારણોને ચોક્કસ તારણ ન હોવાનું જણાવ્યુ હતું. જ્યારે પર્યાવરણ મંત્રાલય વતી ઉપસ્થિત થયેલા એડવોકેટ બાલેન્દુ શેખરે એનજીટીને જણાવ્યું હતું કે કોરોનાથી થતાં મોતને વાયુ પ્રદૂષણ સાથે સંબંધ હોવાનું જણાવતાં કોઇ નિર્ણાયક તારણો પ્રાપ્ય નથી.

- Advertisement -

You Might Also Like

શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.

દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ આ કારણોસર, તમારે વરસાદની ઋતુમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ

લીમડાના પાન ચાવવાથી શરીર પર શું અસર થાય છે, આ દવા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે.

શરીરમાં દેખાતા આ ચિહ્નો ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે, તમે પરીક્ષણ કરાવ્યા વિના પણ તેને ઓળખી શકો છો

દૂધ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ આ લોકોએ ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ.

TAGGED:Air pollutiondiwalidiwali crackersdiwali2020ngtPOLLUTIONફટાકડા
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
આજનું પંચાંગ 8 જુલાઈ 2025: આજે ભૌમ પ્રદોષ વ્રત, જાણો રાહુકાલનો શુભ સમય અને સમય
ધર્મદર્શન 08/07/2025
- Advertisement -

You Might Also Like

હેલ્થ

સવારે ખાલી પેટે ગ્રીન ટી પીવી જોઈએ? આ પીણું પીવાનો યોગ્ય સમય જાણો

2 Min Read
હેલ્થ

રોજ વાપરવામાં આવતી પોલીથીન અનેક રોગોનું કારણ બને છે! કેન્સરથી લઈને શ્વાસોચ્છવાસની સમસ્યાઓ સુધીના રોગોનું જોખમ

3 Min Read
હેલ્થ

જમ્યા પછી તરત જ તમારું પેટ ફુગ્ગાની જેમ ફૂલી જાય છે, તો આ દેશી પાવડરનો 1 ચમચી ખાઓ, તમને તરત જ રાહત મળશે

2 Min Read
હેલ્થ

Vitamin B-12 Deficiency: જો રાત્રે આ લક્ષણો દેખાય, તો તે વિટામિન બી-૧૨ ની ઉણપનો સંકેત હોઈ શકે છે.

3 Min Read
હેલ્થ

યુરિક એસિડ વધારે હોય તો પ્યુરિનથી ભરપૂર આ શાકભાજી ન ખાઓ, હાડકાં નબળા પડી જશે

2 Min Read
હેલ્થ

તજનું પાણી કોણે પીવું જોઈએ, જાણો આ મસાલો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?

3 Min Read
હેલ્થ

ધાણાનું પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે, જાણો આ મસાલાનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો?

2 Min Read
હેલ્થ

તમે ખોટી રીતે ચિયા બીજનું સેવન નથી કરી રહ્યા, તો તમારે ભોગવવું પડી શકે છે

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel