પંચમહાલ-શહેરા નગરના બે યુવાનોએ તેમના કેશ કર્યા દાન

Subham Bhatt
1 Min Read

ભારતભરમાં હાલ કેન્સર પીડિત લોકોની સંખ્યા વધી રહી છે ત્યારે લોકોમાં રહેલી કુટેવ જવાબદાર છેઅને તેના કારણે કેન્સર જેવા રોગો થાય છે ત્યારે કેન્સરના પીડિતોને કિમોથેરાપી આપવામાં આવે છેકિમોથેરાપી લેવાના કારણે કેન્સર પીડિતો ના વાળ ખરી જાય છે જ્યારે જો કેન્સર પીડિત એક મહિલા હોયતો તેના પણ વાળ ખરી જાય છે સ્ત્રીની સુંદરતા દેખાવમાં વાળનો એક મોટો ભાગ છે લોકો દ્વારા જાગૃતતાલાવવામાં માટે રક્તદાન ચક્ષુદાન અને અને અંગદાન કરતા હોય છે ત્યારે હવે કેશદાનની પણ પ્રવૃત્તિ માં પણ કેટલીક સંસ્થાઓ આગળ આવી રહી છે

Two youths from Panchmahal-Shehra Nagar donated their cash

જેમાં હાલ વડોદરાની એક સંસ્થા દ્વારા કેશદાર નો વિડીયો યુટ્યુબ પર મૂકવામાં આવ્યો હતો જેને હાલ અમેરિકા રહેતા કુંશાગ પાઠકે નિહાળ્યો હતો અને તે વિડિયોતેના મિત્રોને મોકલવામાં આવ્યો હતો તે વિડિઓ નિહાળી મિત્રો દ્વારા કેશદાન કરવાનું નક્કી કર્યું હતું જેમાં શહેરા નગરમા રહેતા નારાયણ ચંદ્રકાંત પદવાણી અને દિનેશ લુહાર બંને મિત્રો દ્વારા કેશદાન કરવામાં આવ્યા હતા અને લોકોને પણ કેશદાન કરવા અને કેમ કરવા તેનું મહત્વ સમજાવ્યું હતું

Share This Article