The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Aug 4, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > ભારતમાં કોરોના બદલી રહ્યો છે તેનું રુપ? PMOએ કહી આ વાત…
હેલ્થ

ભારતમાં કોરોના બદલી રહ્યો છે તેનું રુપ? PMOએ કહી આ વાત…

admin
Last updated: 18/10/2020 3:48 PM
admin
Share
Chennai: A medic shows a sample for COVID-19 rapid tests at Rajiv Gandhi Government General Hospital during the nationwide lockdown to curb the spread of coronavirus, in Chennai, Saturday, April 18, 2020. (PTI Photo/R Senthil Kumar)(PTI18-04-2020_000084B)
SHARE

કોરોના વાયરસના ઘટતા-વધતા કેસો વચ્ચે રાહતનાં સમાચાર તે છે કે દેશમાં 3 કોરોના વેક્સિન ઝડપથી વિકસિત થઈ રહી છે. તો બીજીબાજુ ભારતમાં કોરોના વાયરસના રુપમાં કોઈ ફેરફાર ન થયો હોવાની પણ વિગત સામે આવી છે. આ અંગેની વિગત ખૂદ પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ દ્વારા આપવામાં આવી છે.

પીએમઓએ કહ્યું કે, આઈસીએમઆર અને બાયોટેકનોલોજી વિભાગ (DBT) દ્વારા કોવિડ-19 વાયરસના જીનોમ પર કરવામાં આવેલા બે અખિલ ભારતીય અભ્યાસોમાં સામે આવ્યું કે, વાયરસ આનુવંશિક રૂપથી સ્થિર છે અને તેના સ્વરૂપમાં કોઈ મોટો ફેરફાર આવ્યો નથી.

- Advertisement -

કોવિડ-19ના પ્રભાવી રસી વિકસિત કરવા માટે દુનિયાભરમાં જારી પ્રયાસો વચ્ચે સરકારે કહ્યું કે, ભારતમાં વાયરસના જીનોમ સંબંધી બે અભ્યાસોમાં સામે આવ્યું કે, તે આનુવાંશિક રૂપથી સ્થિર છે અને તેના સ્વરૂપમાં કોઈ મોટો ફેરફાર (મ્યૂટેશન) આવ્યું નથી. મહત્વનું છે કે, આ પહેલા કેટલાક નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી હતી કે કોરોના વાયરસના સ્વરૂપમાં મોટો ફેરફાર થવાથી તેની પ્રભાવી રસી બનાવવામાં વિઘ્ન ઉભુ થઈ શકે છે. પરંતુ કેટલાક હાલના વૈશ્વિક અભ્યાસમાં સામે આવ્યું કે, વાયરસના સ્વરૂપમાં આવતા હાલના ફેરફારોથી કોવિડ-19 માટે આ સમયે વિકસિત કરવામાં આવી રહેલ રસી પર કોઈ અસર થાય એમ લાગી રહ્યુ નથી.

- Advertisement -

You Might Also Like

શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.

દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ આ કારણોસર, તમારે વરસાદની ઋતુમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ

લીમડાના પાન ચાવવાથી શરીર પર શું અસર થાય છે, આ દવા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે.

શરીરમાં દેખાતા આ ચિહ્નો ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે, તમે પરીક્ષણ કરાવ્યા વિના પણ તેને ઓળખી શકો છો

દૂધ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ આ લોકોએ ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ.

TAGGED:#corona#healthcorona casescorona resarchcorona virusCOVID-19indiafightagainstviruspm modipmo
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
આજનું પંચાંગ 8 જુલાઈ 2025: આજે ભૌમ પ્રદોષ વ્રત, જાણો રાહુકાલનો શુભ સમય અને સમય
ધર્મદર્શન 08/07/2025
- Advertisement -

You Might Also Like

હેલ્થ

સવારે ખાલી પેટે ગ્રીન ટી પીવી જોઈએ? આ પીણું પીવાનો યોગ્ય સમય જાણો

2 Min Read
હેલ્થ

રોજ વાપરવામાં આવતી પોલીથીન અનેક રોગોનું કારણ બને છે! કેન્સરથી લઈને શ્વાસોચ્છવાસની સમસ્યાઓ સુધીના રોગોનું જોખમ

3 Min Read
હેલ્થ

જમ્યા પછી તરત જ તમારું પેટ ફુગ્ગાની જેમ ફૂલી જાય છે, તો આ દેશી પાવડરનો 1 ચમચી ખાઓ, તમને તરત જ રાહત મળશે

2 Min Read
હેલ્થ

Vitamin B-12 Deficiency: જો રાત્રે આ લક્ષણો દેખાય, તો તે વિટામિન બી-૧૨ ની ઉણપનો સંકેત હોઈ શકે છે.

3 Min Read
હેલ્થ

યુરિક એસિડ વધારે હોય તો પ્યુરિનથી ભરપૂર આ શાકભાજી ન ખાઓ, હાડકાં નબળા પડી જશે

2 Min Read
હેલ્થ

તજનું પાણી કોણે પીવું જોઈએ, જાણો આ મસાલો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?

3 Min Read
હેલ્થ

ધાણાનું પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે, જાણો આ મસાલાનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો?

2 Min Read
હેલ્થ

તમે ખોટી રીતે ચિયા બીજનું સેવન નથી કરી રહ્યા, તો તમારે ભોગવવું પડી શકે છે

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel