The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Aug 4, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Purification ceremony was held at Panchmahal-Pavagadh Nijmandir
The Squirrel > Blog > ગુજરાત > પંચમહાલ > પંચમહાલ-પાવાગઢ નિજમંદિર ખાતે શુદ્ધિકરણની વિધિ કરાઇ
પંચમહાલ

પંચમહાલ-પાવાગઢ નિજમંદિર ખાતે શુદ્ધિકરણની વિધિ કરાઇ

Subham Bhatt
Last updated: 05/05/2022 1:25 PM
Subham Bhatt
Share
SHARE

શક્તિપીઠ પાવાગઢ નિજ મંદિરના જીર્ણોદ્ધારનું કામકાજ પૂર્ણ થવા તરફ જઇ રહ્યું છે.ત્યારે મંદિરના મુખ્યશિખરનું કામ પૂર્ણ થતા તેના પર લગાવવામાં આવનાર કળશ તેમજ ધ્વજદંડ પર સોનાનો ઢાળચઢાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ તૈયાર થયેલા મુખ્ય શિખરના કળશ તેમજ અન્ય નાના-નાના 12કળશ તેમજ ધ્વજદંડ એટલે કે સુવર્ણ કળશ તેમજ ધ્વજદંડના શુદ્ધિકરણની શાસ્ત્રોકત વિધિવિધાનઅનુસાર બુધવારના રોજ વહેલી સવારથી સાંજ સુધી નિજ મંદિર ખાતે પૂજનવિધિ કરવામાં આવી હતી.જ્યારે શક્તિપીઠ ના મુખ્ય મંદિર પર મુખ્ય શિખર ૫૧.૧૧ ફૂટ ઉંચાઇ, ૪૨.૯ ફૂટ પહોળાઈ તેમજ ૮૩ ફૂટલંબાઈ નો બનાવામાં આવ્યો છે.જેની સાથે અન્ય બે નાના શિખર જે નૃત્ય મંડપ તેમજ રંગમંડપ બનાવવામાં આવ્યા છે.તેમજ નૃત્ય મંડપ નામના બે નાના શિખરો બનાવવામાં આવ્યા છે.

Purification ceremony was held at Panchmahal-Pavagadh Nijmandir

પાવાગઢ ખાતેછેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયથી પાવાગઢ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વિકાસના કામો ચાલી રહ્યાછે.જ્યારે નિજ મંદિર ખાતે મંદિરના મુળ ઢાંચાને યથાવત સ્થિતિમાં રાખી મંદિર પરિસરને પહોળું કરવાનુંતેમજ મંદિર ત્રિ- મજલી કરવાની કામગીરી પૂર્ણ થવા તરફ તેમજ નિજ મંદિરનું મુખ્ય શિખર નુ કામ પૂર્ણથઈ ગયું છે. ત્યારે મુખ્ય શિખરની ઉપર લગાવવામાં આવનાર કળશ તેમજ ધ્વજ દંડ પર સોનાનો ઢાળલગાવ્યા બાદ સુવર્ણ કળશ તેમજ ધ્વજદંડ ની શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર પૂજનવિધિ કરવામાંઆવી હતી. સાથે સાથે શિખર પરના પથ્થરનું પણ પૂજા વિધિ કરી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું.મુખ્યશિખર પરના સુવર્ણ કળશ તેમજ ધ્વજદંડની દિવસ દરમિયાન ચાલેલી પૂજાવિધિ બાદ હવે મોડી સાંજેશિખર પર સુવર્ણ કળશ તેમજ ધ્વજદંડ તેમજ અન્ય નાના-નાના ૧૨ સુવર્ણ જેટલા કળશ શિખર પર લગાવવાની કામગીરી આરંભી દેવામાં આવી હતી.

- Advertisement -

You Might Also Like

પંચમહાલની 5 પૈકી ત્રણમાં ભાજપની જીત, બે બેઠક પર ભાજના ઉમેદવાર જીત તરફ

મોરવા હડફમાં મંત્રી નિમિષાબેન સુથાર આગળ

પંચમહાલ જિલ્લાની 4 બેઠક પર ભાજપ આગળ

PANCHMAHAL માં કોંગ્રેસનો દારૂ ઝડપાયો, ફરિયાદ દાખલ

શહેરાના કોંગ્રેસના ઉમેદવારની જમીન ના મંજૂર થતા] રાજકીય હડકંપ મચી જવા પામ્યો

TAGGED:NijmandirPANCHAMAHALpavagadhPurificationceremony
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

પંચમહાલ

શહેરામાં પાસા હેઠળની જેલમાંથી મુક્ત થતા જે.બી.સોલંકીનું ભવ્ય સ્વાગત કરાયું

1 Min Read
પંચમહાલ

ગોધરા ભાજપ કાર્યકરોમાં કોંગ્રેસ અધ્યક્ષના વિવાદીત નિવેદનથી રોષ

1 Min Read
પંચમહાલ

ગોધરાના બલિદાન બાદ દેશમાં પરિવર્તન આવ્યું: યોગી આદિત્યનાથ

2 Min Read
પંચમહાલ

પંચમહાલ-દાહોદમાં ચૂંટણી તંત્રની અને ઓબ્ઝર્વર્સની બેઠક યોજાઈ

1 Min Read
પંચમહાલ

પંચમહાલ જિલ્લામાં યુથ આઈકોન તરીકે RJ નયનની નિમણૂક કરાઈ

1 Min Read
પંચમહાલ

ફતેસિંહ ચૌહાણ પ્રચાર દરમિયાન ભજન કાર્યક્રમમાં તાલબદ્ધ રીતે ઢોલ વગાડતા નજરે પડ્યા

1 Min Read
પંચમહાલ

AIMIMએ ગોધરામાં મુસ્લિમ વોટ બેંકની મદદથી જીતનો દાવો કર્યો

2 Min Read
પંચમહાલ

હાલોલમાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈ સ્થાનિક પોલીસ સાથે CISFના જવાનોની ફ્લેગ માર્ચ

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel