બનાસકાંઠા- કાંકરેજ ખાતે શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Subham Bhatt
0 Min Read

Prana Pratishtha Mahotsav of Shiva Parivar was held at Banaskantha-Kankraj

વિચરતિ અને વિમુક્તજાતિ વસાહત વાદી સમાજના વાદીવસાહત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના (કાકર) નરેન્દ્રનગર
ખાતે શિવપરિવારની પ્રાણપ્રતિષ્ઠાના પ્રથમ દિવસે ગુજરાત સરકાર શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલાજી,તાલુકા ભાજપ પ્રમુખ
ઈશ્વરભાઈ પટેલ,મહામંત્રી ઈશુભા અને અમીભાઈ દેસાઈ,તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ જોશી તેમજ અમીભાઈ
દેસાઈ,નારણભાઈ રાળવ,કપુરસિંહ પરમાર,ઉમેશભાઈ પ્રજાપતિ, શરદભાઈ સાંપરિયા,ભરતસિંહ વાઘેલા તેમજ તાલુકાના
આગેવાનોએ હાજરી આપી.

Share This Article