ભરુચ-ભરુચ એસટી ડેપો નજીક પાણીની પરબ શરૂ કરાઇ

Subham Bhatt
1 Min Read

ભરૂચ અગ્રવાલ સમાજ દ્વારા એસટી ડેપો નજીક પાણીની પરબ શરૂ કરવામાં આવ્યું. અગ્રવાલ સમાજ દ્વારા નર્મદા ચોકડીનજીકના જીએનએફસી નજીક પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી. ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા ગયા સપ્તાહેભરૂચ એસટી ડેપો ખાતે સૌપ્રથમ ઠંડા પાણીની પરબ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં અગ્રવાલ સમાજ દ્વારા ૫૦૦૦ લીટર પાણીનું વિતરણ મુસાફરો અને રાહદારી કરી તરસ્તા લોકોની તરસ છીપાવી

Water festival started near Bharuch-Bharuch ST depot

માનવ સેવા કર્તવ્ય નિભાવ્યા બાદ માનવસેવાના કાર્યને આગળ ધપાવતા આજરોજ નેશનલ હાઇવે નંબર 48 પર પણ નર્મદા ચોકડી નજીકના જીએનએફસી એસટી ડેપોપર આવતા મુસાફરો અને મુખ્યમાર્ગો પરથી પસાર થતા રાહદારીઓ માટે કાળઝાળ ગરમી માં ઠંડુ અને શુદ્ધ મીઠું પાણીસરળતાથી વિનામૂલ્યે ઠંડુ અને મિનરલ પાણી મળી રહે તે માટે અગ્રવાલ સમાજ ના સભ્યો દ્વારા બીજી પાણીની પરબ શરૂકરવામાં આવી છે. આ પરબ સવારથી લઈ સાંજ સુધી ડેપો માં આવતા મુસાફરો અને મુખ્ય માર્ગ પરના રાહદારીઓની પાણી ની તરસ છીપાવવા મદદરૂપ નિવડયા હતા.

Share This Article