આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇની દુકાનો પર દરોડા

admin
1 Min Read

તહેવાર નિમિત્તે જામનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇની દુકાનો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.જામનગરમાં સેક્શન રોડ પર મીઠાઈની દુકાનો પર નમુના લેવામાં આવ્યા છે.હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને નવરાત્રિના તહેવાર પર લોકોને શુદ્ધ અને સારી મીઠાઈ મળે તેવું દેશથી છેલ્લા બે દિવસથી જામનગરમાં શાખા દ્વારા વિવિધ જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. છ જેટલી મીઠાઈની દુકાનો પર નમૂના લેવાયા છે અને તમામ નમુના વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.તહેવારની સિઝન પર કરતા હોવાની અનેક વખત રાવ ઉઠી છે જેના પગલે પૂછ શાખા દ્વારા અવારનવાર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે

Share This Article