જુનાગઢ: વંથલીના ખોખરડા ફાટક નજીક એક યુવાનની લાશ મળી

admin
1 Min Read

વંથલીના ખોખરડા ફાટક પાસેથી લાશ મળી આવી પોલીસ ને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી.જૂનાગઢ ના વંથલીમા ખોખરડા ફાટક નજીક થી આજે એક યુવાનની લાશ મળી હતી  તો લાઇશ ને લઈને તર્ક વિતર્ક સર્જાયા હતા જેમા મધુવંતી નદી મા ડુબવાથી મૃત્યુ થયું હોવાનુ પ્રાથમિક અનુમાન બતાવવામા આવી રહ્યુ છે તો અનિલ એમ લિબાણી નામનો 30 વર્ષિય યુવાન મઘુવંતી નદી મા ડૂબ્યો હોવાનુ અનુમાન બતાવવાવામા આવ્યુ હતુ લાશ ની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશ ને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામા આવી હતી તો યુવકના મુત્યુ પાછળ નુ ખરુ કારણ તો પી.એમ રિપોર્ટ અને ખરી તપાસ બાદ જ બહાર આવશે.ઉલ્લેખનીય છે કે વંથલીમા ખોખરડા ફાટક નજીક થી આજે એક યુવાનની લાશ મળી હતી  તો લાઇશ ને લઈને તર્ક વિતર્ક સર્જાયા હતા જેમા મધુવંતી નદી મા ડુબવાથી મૃત્યુ થયું હોવાનુ પ્રાથમિક અનુમાન બતાવવામા આવી રહ્યુ છે

Share This Article