રાજકોટ-ઉપલેટાના ખેડૂત દંપતીએ વડાપ્રધાનને પત્ર લખી ઇચ્છા મૃત્યુની કરી માંગ

Subham Bhatt
1 Min Read

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખેડૂત દંપતી એ પત્ર લખી અને ઈચ્છા મુત્યુ માટેની પરવાનગી માંગીછે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખેડૂત દંપતી એ ઈચ્છા મૃત્યુની માંગ કાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને ઉપલેટાના ખેડૂત દંપતી એ પત્ર લખી અને ઈચ્છા મુત્યુ માટે ની પરવાનગી માંગી છે.

A farmer couple from Rajkot-Upleta wrote a letter to the Prime Minister demanding his death
છેલ્લા ત્રણ વર્ષ થી એક બદ એક માનવસર્જિત અને કુદરતી આફતો ને કારણે પુષ્કળ પ્રમાણમાંપાક નિષ્ફળ જવાને કારણે ખેડૂત દંપતી દેવાના ડુંગર તળે દબાઈ ગયા છે. જેને લઈ ખેડૂત દંપતીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે ખેત ઉપયોગ માં લેવાતી વસ્તુઓ હપ્તે થી આપવા માંગ કરવામાંઆવી છે. જો ખેડૂત દંપતી ને ખેત ઉપયોગ લેવાતી વસ્તુ હપ્તે થી આપવામાં ના આવે તો ઈચ્છા મુત્યુ ની પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Share This Article