સાબરકાંઠા-હસ્તીનાપુર ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો

Subham Bhatt
1 Min Read

A grand program was held at Sabarkantha-Hastinapur

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં શાંતિનાથ ભગવાનનો અંજનશલાકા પ્રતિષ્ઠા મહા મહોત્સવ પ્રારંભ થઈ ગયો છે ત્યારે આ
અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ જે ૧૨ મે થી ૨૦ મે સુધી યોજાનારી છે ત્યારે વડાલી શહેરના દૂધની ડેરી વિસ્તારથી થોડેક દૂર
આવેલા હસ્તિનાપુર નગરી ખાતે પરમ પૂજ્ય ગુરુદેવ યશોવર્મસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા
ત્યારે આ કાર્યક્રમમાં સાધુ-સાધ્વીજી, મહારાજ સાહેબ તેમજ વડાલી શહેર સહિત જીલ્લાના જૈન સમાજના ભક્તો તેમજ
શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને આ કાર્યક્રમને નિહાળ્યો હતો

Share This Article