રાજકોટ ના વેપારી મહાજન એવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તારીખ 12 મીએ સ્નેહમિલન યોજવામાં આવશે

Subham Bhatt
1 Min Read
રાજકોટના વેપારી મહાજન એવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તારીખ 12 મી ને રવિવારે સ્નેહમિલન યોજવામાં આવ્યું છે તેના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત અન્ય રાજકીય નેતાઓએ હાજરી આપશે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અગાઉ મેના અંતે સ્નેહમિલન નું આયોજન કરાયું હતું પરંતુ વડાપ્રધાન આ કાર્યક્રમને કારણે તે પાછું ખેલાયું હતું હવે આગામી ૧૨મી ના રવિવારે સ્નેહમિલન નક્કી કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય નેતાઓએ હાજરી આપશે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિવહન મંત્રી અરવિંદભાઈ રાણી સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા રામભાઈ મોકરિયા ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ લાખાભાઈ સાગઠીયા સહિતના રાજકીય નેતાઓ હાજરી આપશે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે જણાવ્યું હતું
A reunion will be organized on the 12th by the Chamber of Commerce, a merchant guild from Rajkot
રવિવારે સાંજે સાત વાગ્યે માધાપર ચોકડી પાસે અયોધ્યા જોકો નજીકના પાર્ટી પ્લોટમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સમગ્ર વેપારી મહાજન ના સભ્યો તથા પરિવાર તેમાં હાજરી આપશે ભોજન સમારંભ ઉપરાંત વેપાર-ધંધા સાહિત્યના ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારા મહાનુભાવોનું સન્માન પણ રાખવામાં આવ્યું છે રાજકોટના વેપારી મહાજન એવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તારીખ 12 મી ને રવિવારે સ્નેહમિલન યોજવામાં આવ્યું છે તેના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત અન્ય રાજકીય નેતાઓએ હાજરી આપશે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અગાઉ મેના અંતે સ્નેહમિલન નું આયોજન કરાયું હતું
Share This Article