બનાસકાંઠા- આંગણવાડા ગામના સરપંચ અને વોર્ડ સભ્ય ગેર લાયક ઠર્યા

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જીલ્લામાં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ આદેશ કર્યો છે. કાંકરેજ તાલુકા ભાજપ મહામંત્રીના ગામના સરપંચગેર લાયક ઠર્યા હતા. કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામના સરપંચ અને વોર્ડ 6ના સભ્યને હોદા ઉપર થી દુર કરવામાં આવ્યા છે.

Banaskantha- Sarpanch and ward member of Anganwada village disqualified

સરપંચ અને સભ્ય 2005 પછી ત્રણ સંતાનો ધરાવતા હતા તેવી લેખિત રજુઆત કરવામાં આવી હતી જેનેપગલે કાયવાહી કરવામાં આવી હતી. આંગણવાડા ગ્રામ પંચાયત ના સરપંચશ્રી મંજુલાબા દશુભા વાઘેલાને હોદાઉપરથી દૂર કરાયા હતા. આંગણવાડા ગ્રામ પંચાયત વોર્ડ નંબર 6ના સભ્યશ્રી પારગી સુખરામ કલજી સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે.

Share This Article