ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

admin
1 Min Read

સુરેન્દ્રનગર નગરપાલિકા કોંગ્રેસમાં મોટુ ગાબળું પડ્યું છે,ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના 20થી વધુ લોકો ભાજપનો કેસરીયો ધારણ કરતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.વઢવાણ નગરપાલિકમાં ચૂટાયેલા કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર અને રાજપરાના સરપંચે 15 કાર્યકરો સાથે કેસરીયો ધારણ કર્યો હતો .આમ, સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર અને સરપંચો ભાજપમાં જોડાતા કોંગ્રેસનો સફાયો થતો જોવા મળ્યો. ત્યાં જ બીજી તરફ આઈ. કે. જાડેજા અને નીતિનભાઈ ભારદ્વાજ સહિતના નેતાઓએ આ તમામ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા.સુરેન્દ્રનગર નગરપાલિકા કોંગ્રેસમાં મોટુ ગાબળું પડ્યું છે,ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના 20થી વધુ લોકો ભાજપનો કેસરીયો ધારણ કરતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.વઢવાણ નગરપાલિકમાં ચૂટાયેલા કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર અને રાજપરાના સરપંચે 15 કાર્યકરો સાથે કેસરીયો ધારણ કર્યો હતો

Share This Article