Connect with us

ગીર સોમનાથ

સોમનાથના દર્શનાર્થે રાજ્યપાલ વજુભાઈ વાળા

Published

on

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા પરિવાર સાથે સોમનાથ મહાદેવ આવ્યા હતા. તેમણે પહેલા જૂના સોમનાથમાં જઈ દર્શન કર્યા અને બાદમાં સોમનાથ મંદિરમાં આરતીનો લાભ લીધો હતો. સોમનાથ મંદિર પરિસરમાં તેમનું ગાર્ડ ઓફ ઓનર અને પોલીસ સલામીથી સ્વાગત કરાયું હતું. સોમનાથ ટ્રસ્ટે પણ વજુભાઈ વાળાનું સ્વાગત કર્યું હતું. તેમની સાથે તેમના જૂના મિત્ર એવા ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડિરેક્ટર કિશોર કુહાડા પણ હાજર રહ્યા હતા. પૂજા અર્ચના બાદ વજુભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યં કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ના મુદ્દે સોમનાથ મહાદેવ, કેદારનાથ અને બદ્રીનાથની કૃપાથી બધું જ સારુ થઈ જશે. અનેક વખત અહીંયા હુમલા થયા છે અને આપણા લોકોએ સોમનાથનું રક્ષણ કર્યું છે. આપણે કોઈને મારવા નથી. પણ આપણને કોઈ મારવા આવે તો તેને છોડવા પણ નથી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગીર સોમનાથ

બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી, મૃતદેહને કોથળામાં બાંધી ફેંકી દીધો

Published

on

Child molester killed, body dumped in sack

Continue Reading

ગીર સોમનાથ

ઉનાના દેલવાડા ગામના સરપંચના પતિ દલિત સમાજના આગેવાનને જાતિ પ્રત્યે પપ્પાની કરતા એસપીને રજુઆત

Published

on

Una's Delwada village sarpanch's husband submits to SP

ભારત સાથ જણાવવાનું કે, ગીર–સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગામના સરપંચશ્રીના પ્રતિનિધિ અને વહીવટકર્તા વિજયભાઈ લાખાભાઈ બાંભણીયાનુ આજરોજ તા. ૦૩-૦૬-૨૦૨૨ સવારના ૧૧:૩૦ કલાકે જેશીંગભાઈ શામજીભાઈ રાઠોડ તેમના કાર્યાલય રૂબરૂ મુલાકાત લેતા તેઓને અપશબ્દ બોલતા તે તારા બાપજીનો બગીચો નથી. આ મારી ઓફીસ છે. મારૂ મન પડે તેને હું આવવા દઉં મારૂ મન પડે તેની સાથે ટેલીફોન ઉપર વાત કરીશ અને ઓફીસની બહાર તેઓએ તારા બાપજીનો બગીચો નથી. તેવા અપશબ્દોનો બોલીને અમોને જાતી આધારીત અપમાન કરેલ છે.

Una's Delwada village sarpanch's husband submits to SP

અને તેઓએ સ્પષ્ટ ચોખ્ખા શબ્દોમાં કીધેલુ કે જો હવે પછી મારી ઓફીસ ઉપર આવ્યો છે તો મારા જેવો માથાભારે કોઈ નથી. અને અહીં થી તુ ચાલ્યો જા નહીંતો સારાવાટ નહી રહે. અમો અનુસુચિત જાતીના છીએ. અને આવા સરપંચશ્રીના પ્રતિનિધિ હોય તેવા વિજયભાઈ લાખાભાઈ બાંભણીયાએ જેશીંગભાઈ શામજીભાઈ રાઠોડને અપમાનીત કરી અને ઓફીસની બહાર કાઢી મુકેલ છે.જેથી આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આવા લોકોને કાયદાનો પાઠ ભણાવવા જોઈએ અને હોદ્દા ઉપરથી દુર કરવા જોઈએ તેવી આપ સાહેબ પાસે મારી લાગણી અને માંગણી

Continue Reading

ગીર સોમનાથ

ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદી ના કાર્ય કારણે આઠ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી

Published

on

Una Taluka Bharatiya Janata Party celebrated the completion of eight years due to the work of Narendra Modi
ઉના પંથકના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજે મોટી સંખ્યામાં ભાજપના કાર્યાલય એકત્રિત થયા હતા આજે આજે નરેન્દ્ર મોદી સરકારને આઠ વર્ષ પૂર્ણ થયા તે અનુસંધાને આજે કાર્યક્રમ તમામ એરિયામાં જઈ અને નરેન્દ્ર મોદીના વિકાસની વાતો લોકોને સમજાવી હતી જ્યારે આવનારી વિધાનસભાની ચૂંટણી ખુબ નજીકના ગળામાં હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમાં કોઈ કસર ન મુકતા અને તેઓ જન સંપર્ક કરી લોકોને મળી રહ્યા છે
Una Taluka Bharatiya Janata Party celebrated the completion of eight years due to the work of Narendra Modi
આ વખતે ચૂંટણી ઉના તાલુકાની અલગ જોવા મળશે તેવી લોકોમાં ચર્ચાઇ રહ્યું છે કારણકે ભારતીય જનતા પાર્ટી તાલુકા માં કોને ટિકિટ આપશે તે ચર્ચાનો વિષય છ તાલુકા ભારતીય જનતા પાર્ટી ગયા ટેઇમે હરિભાઈ બોઘાભાઈ સોલંકી ટિકિટ મળી હતી અને તેઓ માત્ર 2500 મતથી હાર્યા હતા પણ હવે તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં કોને ટિકિટ મળશે અને કોણ બાજી મારશે તે હવે જોવું રહ્યું પણ અહીં કોંગ્રેસનું શાસન છે અને પુંજાભાઈ સતત જીતતા આવ્યા .

Continue Reading
ગુજરાત3 days ago

આત્મસમર્પણના અહેવાલો વચ્ચે અમૃતપાલ સિંહે આજે વીડિયો સંદેશ જારી કર્યો

Uncategorized3 days ago

ડ્રાઇવિંગ મોડ ડ્રાઇવિંગ અનુભવને બદલે છે, શ્રેષ્ઠ માઇલેજ મેળવવા માટે આ રીતે તેનો ઉપયોગ કરો

Uncategorized3 days ago

સહારા ચિટફંડમાં ફસાયેલા પૈસા પાછા આવશે, સુપ્રીમ કોર્ટે 5000 કરોડ જાહેર કર્યા

Uncategorized3 days ago

IIT મદ્રાસે પેપર આધારિત પોર્ટેબલ ઉપકરણ બનાવ્યું, 30 સેકન્ડમાં દૂધ સહિત આ પદાર્થોમાં પકડી લેશે ભેળસેળ

Uncategorized3 days ago

નિઝામાબાદ જિલ્લામાં મોટી દુર્ઘટના, ખોદવાનું મશીન કાર પર પડ્યું; ત્રણના મોત સહિત ચાર ઘાયલ

Uncategorized3 days ago

PMએ ડેમોક્રેસી સમિટમાં કહ્યું- ભારત ખરેખર લોકશાહીની માતા છે, દેશ છે લોકશાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ

Uncategorized3 days ago

કેન્દ્ર સરકારમાં 9.79 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે, રેલવેમાં સૌથી વધુ 2.93 લાખ જગ્યાઓ ખાલી

Uncategorized3 days ago

પુણેના સાંસદ ગિરીશ બાપટનું નિધન, પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું- જનતાના મુદ્દા ઉઠાવતા નેતા

નેશનલ4 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

અનુભવ સિન્હાની ‘ભીડ’નું ટીઝર થયું રિલીઝ, રજુ કરે છે કોરોના કાળ દરમિયાન સ્થળાંતરની વાર્તા

વર્લ્ડ4 weeks ago

‘પુતિનનું યુક્રેન યુદ્ધ LAC પાર ચીનના આક્રમણને પ્રોત્સાહિત કરી શકે છે,’ ભૂતપૂર્વ યુએસ ટોચના અધિકારીએ ચેતવણી આપી

ગુજરાત2 weeks ago

LGBTQ તરીકે ઓળખાતા યુગાન્ડા આઉટલો, ગેરકાયદેસર સમલૈંગિક સંબંધો માટે આપે છે મૃત્યુદંડ

Uncategorized4 weeks ago

હેલ્થકેરને વધુ સારી બનાવવા ભારત અને વિશ્વ બેંક વચ્ચે થયો એક બિલિયન યુએસ ડોલરનો કરાર

Uncategorized4 weeks ago

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Uncategorized4 weeks ago

વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટનો ફટકો! સંપત્તિ જપ્ત કરવાના નિર્ણયને પડકારતી અરજી ફગાવી

Uncategorized4 weeks ago

4 હાઈકોર્ટમાં 20 વધારાના ન્યાયાધીશોની બઢતી, કાયદા મંત્રાલયના વિભાગે જાહેરનામું બહાર પાડ્યું

Trending