The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Aug 6, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
In Panchmahal-2, Urshe Azim Millat concluded with Kul Sharif
The Squirrel > Blog > ગુજરાત > પંચમહાલ > પંચમહાલ- ૩૪માં ઉર્ષે અઝીમે મિલ્લતનુ કુલશરિફ સાથે સમાપન થયું
પંચમહાલ

પંચમહાલ- ૩૪માં ઉર્ષે અઝીમે મિલ્લતનુ કુલશરિફ સાથે સમાપન થયું

Subham Bhatt
Last updated: 17/05/2022 1:14 PM
Subham Bhatt
Share
SHARE

શહેરમાં ૩૪ માં ઉર્ષે અઝીમે મિલ્લતનું ભારે ભક્તિભાવભેર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. નીકળેલ શાનદારસંદલ ના જુલૂસથી ઉર્સે અઝિમી નું પ્રારંભ થયો હતો જે યાકુતપુરા અજબડી મીલથી સાંજે ૪ વાગે નીકળી માંડવી,ખાટકીવાળા, જહાંગીરપુરા વાડી થઈ મેમણ કોલોની આસ્તાના એ આઝીમે મિલ્લત ખાતે પહોંચ્યું હતું જેમાં શહેરના વિવિધવિસ્તારોમાં મરાઠા સમાજ, રાણા સમાજ,ગોવિંદ પાર્કના હિંદુ ભાઈઓ તેમજ સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતોએ ઝુલુસ નુંઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ જુલુસમાં ખાનકાહે એહલે સુન્નતના તેમજ સુરતના રીફાઇ ઝુમરા અને હાલોલ,પોપટપુરાઝૂમરાએ નાતો મનકબત ની રમઝટ બોલાવી હતી.જ્યારે શનિવારે તા.૧૪ ઉર્ષના બીજા દિવસે રાત્રે મુંબઇનાં નાતખ્વા સાદાબરઝા અને સલમાન અશરફી હિન્દુસ્તાનના મશહૂર શાયર ઈમરાન બરકાતી સાહેબે નાતો મનકબત પ્રસ્તુત કરી હતી.બુલબુલેબંગાલ હઝરત અલ્લામાં મુફ્તી સરફરાઝ સાહેબે અને મુકરીરે ઇસ્લામ હજરત અલ્લામાં મુફ્તી સલમાન અઝહરી સાહેબેજગતની જટિલ સમસ્યાઓનો ઉકેલ માત્ર પયગંબર સાહેબના ઉપદેશ અને સુચારું આચરણ છે વાળા ટોપિક પર પ્રવચન કર્યું હતું.

In Panchmahal-2, Urshe Azim Millat concluded with Kul Sharif

ત્યારે રવિવારે તા.૧૫ ઉર્ષના ત્રીજા દિવસે હિન્દુસ્તાનના જાણીતા શાયર અને ખાનકાહે એહલે સુન્નત ના શાયર જનાબમહેતાબ આલમ ભદોહી સાહેબે નાતો મનકબત પેશ કરી ઉર્ષના વાતાવરણને મંત્રમુગ્ધ કર્યું હતું જેના પછી વિશ્વ વિખ્યાતસ્કોલર મુનાઝીરે એહલે સુન્નતના હઝરત અલ્લામાં હાફિઝ અહેસાન સાહબ કાદરીએ સાચા મુસ્લિમને આતંકવાદ સાથે કોઈસંબંધ નથી ના ટોપિક પર પ્રવચન આપ્યું હતું.જ્યારે તા.૧૬ ઉ ઉર્ષના ચોથા દિવસે કુલ શરિફ સાથે ઉર્ષ નું સમાપન થયું હતુંજેમાં કાઝીએ ગુજરાત હઝરત અલ્લામા સલીમ બાપુ એ પ્રવચન કર્યું હતું અને ખાનકાહે એહલે સુન્નતના શાયર જનાબ હાફિઝ  મહેતાબ આલમ સાહેબે કદમ સે પીરો મુરશીદ કે લીપટ જાને કે દિન આએ મનકબત પડતા વાતાવરણ મંત્રમુગ્ધ બન્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ મિલાદ શરિફ અને સલાતો સલામ થકી બારગાહે અઝીમિમાં શ્રદ્ધા સુમન અર્પણકર્યા હતા ત્યારબાદ બપોરે ૧.૩૦ વાગે કુલ શરીફની પરંપરાગત વિધિ અને કાદરી વંશાવલિગીત પથન તથા દરગાહના ગાદીપતી હઝરત સૈયદ મોયુનુદ્દિંન બાબા સાહબ જીલાનીએ સમસ્ત મોમીન જગત માટે દુવા અને આશીવર્ચન આપ્યા હતા ત્યારબાદ કાદરી અઝીમી લંગર સાથે ૪ દિવસીય ઉર્ષે અઝીમી સંપન્ન થયું હતું.

- Advertisement -

You Might Also Like

પંચમહાલની 5 પૈકી ત્રણમાં ભાજપની જીત, બે બેઠક પર ભાજના ઉમેદવાર જીત તરફ

મોરવા હડફમાં મંત્રી નિમિષાબેન સુથાર આગળ

પંચમહાલ જિલ્લાની 4 બેઠક પર ભાજપ આગળ

PANCHMAHAL માં કોંગ્રેસનો દારૂ ઝડપાયો, ફરિયાદ દાખલ

શહેરાના કોંગ્રેસના ઉમેદવારની જમીન ના મંજૂર થતા] રાજકીય હડકંપ મચી જવા પામ્યો

TAGGED:concludedKul SharifpanchmahalUrshe Azim Millat
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

પંચમહાલ

શહેરામાં પાસા હેઠળની જેલમાંથી મુક્ત થતા જે.બી.સોલંકીનું ભવ્ય સ્વાગત કરાયું

1 Min Read
પંચમહાલ

ગોધરા ભાજપ કાર્યકરોમાં કોંગ્રેસ અધ્યક્ષના વિવાદીત નિવેદનથી રોષ

1 Min Read
પંચમહાલ

ગોધરાના બલિદાન બાદ દેશમાં પરિવર્તન આવ્યું: યોગી આદિત્યનાથ

2 Min Read
પંચમહાલ

પંચમહાલ-દાહોદમાં ચૂંટણી તંત્રની અને ઓબ્ઝર્વર્સની બેઠક યોજાઈ

1 Min Read
પંચમહાલ

પંચમહાલ જિલ્લામાં યુથ આઈકોન તરીકે RJ નયનની નિમણૂક કરાઈ

1 Min Read
પંચમહાલ

ફતેસિંહ ચૌહાણ પ્રચાર દરમિયાન ભજન કાર્યક્રમમાં તાલબદ્ધ રીતે ઢોલ વગાડતા નજરે પડ્યા

1 Min Read
પંચમહાલ

AIMIMએ ગોધરામાં મુસ્લિમ વોટ બેંકની મદદથી જીતનો દાવો કર્યો

2 Min Read
પંચમહાલ

હાલોલમાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈ સ્થાનિક પોલીસ સાથે CISFના જવાનોની ફ્લેગ માર્ચ

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel