બનાસકાંઠા-લુદરા નર્મદા કેનાલમાં માતા એ બંને પુત્રી સાથે ઝપલાવ્યું

Subham Bhatt
1 Min Read

આજના સમયમાં લોકો નાની નાની બાબતમાં આત્મહત્યા કરી લેતા હોય છે. રોજે કોઈને કોઈ જગ્યા આવુઈ આત્મ હત્યા
કરવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં આવી ઘટનાઓ અવાર નવાર બની રહી છે.
ખાસ કરીને કેનાલમાં કૂદીને આત્મહત્યા કરવાના બનાવો પણ અવાર નવાર બને છે. ત્યારે વધુ એક વખત સામૂહિક
આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના લુદરા નર્મદા કેનાલમાં માતા એ બંને
પુત્રી સાથે ઝપલાવ્યું હોવાની ઘટના સામે આવી છે.

In the Banaskantha-Ludra Narmada Canal, the mother rushed with her two daughters

જાડા ગામ ની પરણિત મહિલા એ કેનાલમાં ઝપલાવી
પોતાનું જીવન ટૂંકાવ્યું છે. બે પુત્રી સાથે મહિલા એ અગમ્ય કારણસર કેનાલ માં ઝપલાવ્યું હતું. દિયોદરના
લુદરા નર્મદા કેનાલ પર બનાવ બન્યો છે. તરવૈયા ની મદદ લઇ કેનાલ માં શોધખોળ હાથ ધરવામાં આવી
છે. એક સાથે ત્રણ વ્યક્તિએ કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. બે પુત્રી સાથે માતા એ કેનાલ માં
ઝપલાવ્યું હતું.

Share This Article