જલેબી એક સચોટ દવા

admin
1 Min Read

દુકાનો પર જોવા મળતી તેમજ ઘણા લોકોની મનપસંદ એવી જલેબી વિશે તો સૌ કોઈ જાણતું હશે. ઉલ્લેખનીય છે કે, જલેબી એ માત્ર મીઠાઈ નથી, પરંતુ ઘણી બીમારીઓને દુર કરવાની સચોટ દવા પણ છે. મોટા ભાગની બીમારીઓને જડમૂળમાંથી દુર કરવામાં જલેબી ઘણી મદદરૂપ નીવડે છે. આજકાલના ભાગદોડવાળા જીવનમાં લોકોમાં માઈગ્રેનની તકલીફ મોટાભાગે જોવા મળે છે. તેના માટે રોજ સવારે દૂધ તેમજ જલેબીનું સેવન કરવામાં આવે તો માઈગ્રેનમાં ઘણો આરામ મળી રહે છે. આ ઉપરાંત દરરોજ એક જલેબી ઘીમાં ભેળવીને ખાવાથી દુબળા શરીરમાં તંદુરસ્તી લાવી શકાય છે. નાના બાળકોની ખોવાયેલી એકાગ્રતા જાળવવા માટે રોજ સવારે માત્ર એક જલેબીનું સેવન ઘણું લાભકારક નીવડે છે. આ ઉપરાંત જલેબીના સેવનથી માણસને થતો તણાવ પણ ઘટાડી શકાય છે. આ ઉપરાંત જેને હાથ પગ ફાટવાની સમસ્યા હોય તેવા લોકો જો રીજ સવારે ઉઠીને જલેબીનો એક ટુકડો ખાઈ લે તો તેમને થતી આ સમસ્યાને અટકાવી શકાય છે. મહત્વનું છે કે, આ જલેબીનો ઉપયોગ દવાની જેમ કરવો હિતાવહ છે. વધુ માત્રામાં તેનું સેવન કરવું હાનિકારક સાબિત થઇ શકે છે.

 

Share This Article