The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Aug 4, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > ખેડા > ખેડા – રાધા રમણ સ્વામી મુદ્દે વડતાલ મંદિરની પ્રતિક્રિયા
ખેડા

ખેડા – રાધા રમણ સ્વામી મુદ્દે વડતાલ મંદિરની પ્રતિક્રિયા

admin
Last updated: 29/11/2019 10:40 AM
admin
Share
SHARE

સ્વામી રાધારમણ પાસે ડુપ્લીકેટ નોટો મળી આવવાના મુદ્દે એક નવો વળાંક આવ્યો છે. રાધારમણ સ્વામી વડતાલના સ્વામિનારાયણ મંદિરના ચેરમેન દેવ સ્વામીના નજીકના હોવાની ચર્ચા થઈ રહી છે. જે મંદિરમાં નકલી નોટો છાપવાનું કામ થતું હતું. મંદિરનું ખાતમહુર્ત દેવ સ્વામીના હાથે થયું હોવાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. વડતાલ મંદિરના સ્વામીઓ સાથે રાધારમણ સ્વામીના સંબંધ હોવાની વાત કરી રહ્યા છે. આ મામલે સત્સંગ મહાસભાના પ્રમુખ નૌત્તમપ્રકાશદાસજી સ્વામીએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાધારમણ સ્વામી સાથે મંદિરે છેડો ફાડી લીધાની જાણ કરી હતી. સ્વામીએ જણાવ્યું હતું કે, “અનેક લોકો વડતાલ મંદિરની ગુડવીલ લેવા માટે પોતાની સંસ્થાની બહાર બોર્ડ લગાવતા હોય છે. રાધારમણ સ્વામીએ આવું કામ કર્યું હતું. આ સમાચાર મીડિયામાં ચમક્યા બાદ અમારા ધ્યાનમાં આ વાત આવી હતી. રાધારમણ સ્વામી 2007 પછી વડતાલ ખાતે ક્યારેક જ આવ્યા છે. તેઓ એમના ગુરુથી ઘણા વર્ષોથી જુદા રહેતા હતા. અંબાવ સુખીની મુવાડી ખાતે તેમણે મંદિર અને આશ્રમ બનાવ્યો છે તેને વડતાલ મંદિર સાથે કોઈ પણ લેવાદેવા નથી.”

You Might Also Like

‘ડોનેટ યોર સન્ડે’ થીમ પર દર રવિવારે ગરીબ બાળકોને શિક્ષણ આપતા ગુરુકુળમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

અરેરાના બે વ્યક્તિઓને વસોના પીજ-રામોલ રોડ ઉપર નડ્યો અકસ્માત

ખેડાના હરીયાળા પાસે ટોયોટા કાર ડિવાઈડર કુદી ઈકો કાર સાથે અથડાતા અકસ્માત, એકનું મોત, 12 લોકોને ઈજા

વસોની વિસામો ટિફિન સેવા નિરાધારનો “વિસામો” બન્યું! ઘરે ટિફિન પહોચાડી નિરધારોની આતરડી ઠારે છે આ સંસ્થા

કઠલાલના પવિત્ર ધામ ફાગવેલ ભાથીજી મહારાજ દેવસ્થાનની પવિત્ર માટી અને જળ રામ મંદિર માટે મોકલાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

ખેડા

ખેડા – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવ્યા લોકો વચ્ચે

2 Min Read
ખેડા

ભાજપ દ્વારા નડિયાદમાં ધરણા

1 Min Read
ખેડા

ખેડા : ઈદ એ મિલાદની ઉજવણી કરાઈ

1 Min Read
ખેડા

ખેડા : વડતાલધામ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ

1 Min Read
ખેડા

યાત્રાધામ ડાકોર ખાતે ગોપાષ્ટમી પર્વની ઉજવણી

1 Min Read
ખેડા

ખેડા : કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માત

1 Min Read
ખેડા

ડાકોરમાં નપાના ભાજપના મહિલા સભ્યનું ઉપવાસ આંદોલન

1 Min Read
ખેડા

કપડવંજ મોડાસા રોડ પર થયો અકસ્માત

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel