The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, Aug 3, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Know about the importance of ghat installation in Navratri and its rituals
The Squirrel > Blog > Navratri 2022 > Navratri Puja > જાણો નવરાત્રિમાં ઘટ સ્થાપનનું મહત્વ અને તેની વિધે વિષે
Navratri 2022Navratri Puja

જાણો નવરાત્રિમાં ઘટ સ્થાપનનું મહત્વ અને તેની વિધે વિષે

Subham Bhatt
Last updated: 03/10/2023 11:40 AM
Subham Bhatt
Share
SHARE

હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે. શારદીય નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભક્તો ઉપવાસ કરે છે અને માતાની વિધિપૂર્વક પૂજા કરે છે. નવરાત્રિના આ પવિત્ર દિવસો શુભ કાર્યો માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિની નવ તિથિ એવી છે, જેમાં મુહૂર્ત જોયા વગર કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. નવરાત્રિના શુભ અવસર પર મોટાભાગના લોકો નવો ધંધો શરૂ કરે છે અથવા નવા ઘરમાં પ્રવેશ કરે છે. માતા આદિશક્તિની આરાધનાનો આ પવિત્ર તહેવાર 26 સપ્ટેમ્બર સોમવારથી શરૂ થશે અને 05 ઓક્ટોબરે સમાપ્ત થશે. ત્યારે આ નવ દિવસ નવરાત્રિની શરૂઆત કળશની સ્થાપના અથવા તો ઘટ સ્થાપનાથી કરવામાં આવે છે. નવરાત્રિમાં ઘટ સ્થાપનાનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ તેના મહત્વ વિશે

નવરાત્રિની પૂજામાં નવરાત્રિની શરૂઆત કળશની સ્થાપનાથી માનવામાં આવે છે. કળશની સ્થાપનાને ઘટસ્થાપન પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કળશને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી, નવરાત્રિ પૂજા પહેલાં ઘટસ્થાપન અથવા કળશની સ્થાપના કરવાની માન્યતા છે.

Know about the importance of ghat installation in Navratri and its rituals

- Advertisement -

નવરાત્રિમાં કલશની સ્થાપના સાથે એક દંતકથા જોડાયેલી છે. આ કથા અનુસાર શ્રી હરિ વિષ્ણુ અમૃત કલશ સાથે પ્રગટ થયા હતા તેથી તેમાં અમરત્વની અનુભૂતિ થાય છે. આ જ કારણ છે કે ઘરના કોઈપણ શુભ પ્રસંગે ઘટ સ્થાપન અથવા કળશ સ્થાપન કરવામાં આવે છે. કહેવાય છે કે કળશમાં દેવતાઓ, ગ્રહો અને નક્ષત્રોનો વાસ હોય છે અને કળશને શુભ કાર્યનું પ્રતિક માનવામાં આવે છે. કળશની સ્થાપના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

નવરાત્રિની પૂજામાં નવરાત્રિની શરૂઆત કળશની સ્થાપનાથી માનવામાં આવે છે. કળશની સ્થાપનાને ઘટસ્થાપન પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કળશને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી, નવરાત્રિ પૂજા પહેલાં ઘટસ્થાપન અથવા કળશની સ્થાપના કરવાની માન્યતા છે.

- Advertisement -

શાસ્ત્રો અનુસાર કળશને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં તમામ દેવતાઓ સાથે રહે છે. નવરાત્રી પૂજામાં કળશ એ સંકેત છે કે પૂજામાં કળશ દ્વારા તમામ દેવી-દેવતાઓનું આહ્વાન કરવમાં આવે છે..

Know about the importance of ghat installation in Navratri and its rituals

- Advertisement -

સવારે વહેલા ઉઠી અને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા. માટીના વાસણમાં જવના બીજ વાવી અને નવમી સુધી દરરોજ પાણી છાંટવું. સંપૂર્ણ પદ્ધતિ અનુસાર શુભ મુહૂર્તમાં કળશની સ્થાપના કરવી જોઈએ. આમાં સૌથી પહેલા કળશને ગંગાજળથી ભરી દેવાનો, અને કળશની ફરતે તેના નાગરવેલના પાન લગાવો અને ઉપર નારિયેળ મૂકો. કળશને લાલ કપડાથી લપેટીને લાલ ઘાગાથી બાંધો.  હવે તેની પૂજા કરી ફૂલ,અબિલ ગુલાલ કંકુ લગાવો તેમજ કપૂર, અગરબત્તી, અને દિવો પણ પ્રગટાવો. આમ નવ દિવસ સુધી મા આદ્યશક્તિની પૂજા કરો. તેમજ નવમાં દિવસે નવ કન્યાઓને જમાડી તેમની પૂજા કરો. આ બાદ  અંતિમ દિવસે, દુર્ગા પૂજા પછી ઘટ વિસર્જન કરો.

You Might Also Like

દક્ષિણ ભારતીયો દ્વારા ગોલુની નવરાત્રી પરંપરા કેવી રીતે ઉજવવામાં આવે છે?

Navratri culture 2022: ચોટીલામાં હવન કુંડમાંથી તેજ સ્વ રૂપે પ્રગટ થયા હતા મહાશકિત! જાણો કેવો છે ઇતિહાસ

“હિન્દુ વલ્ગર શબ્દનો અર્થ”: કર્ણાટક કોંગ્રેસના નેતાના વિવાદિત નિવેદનથી ખળભળાટ મચ્યો

શા માટે શરદ પૂર્ણિમા વિશેષ માનવામાં આવે છે, તમે પણ પૌરાણિક કથાઓમાં છે તેનું મહત્વ! જાણો સમગ્ર માહિતી

Navratri culture 2022: ભાવનગરની 300 વર્ષ જૂની ભવાઈ! નવરાત્રીમાં આજે પણ ભજવાય છે

TAGGED:ghat sthapangujarati newslatestnewsnavratri 2022navratri puja
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

Navratri Celebration 2022: Sportsmen dressed in patriotic colors in Gandhinagar: Sportsmen paraded with 1551 feet long tricolor
Navratri Celebration

Navratri Celebration 2022: ગાંધીનગરમાં દેશભક્તિના રંગમાં રંગાયા ખેલૈયાઓ: 1551 ફૂટ લાંબા ત્રિરંગા સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમયા

2 Min Read
Navratri culture 2022: Navratri has been celebrated in a unique way in Amreli for 150 years! Know how is the culture here
Navratri Culture

Navratri culture 2022: અમરેલીમાં 150 વર્ષથી અનોખી રીતે ઉજવાય છે નવરાત્રી! જાણો કેવું છે અહીનું કલ્ચર

4 Min Read
international-navratri-in-gujarat-foreign-students-protested-in-the-garba-of-parul-university
Navratri Celebration

Navratri Celebration 2022: ગુજરાતમાં ઇન્ટરનેશનલ નવરાત્રી! પારૂલ યયુનિવર્સિટીના ગરબામાં વિદેશી વિદ્યાર્થીઓએ હિલોળે ચડ્યા

2 Min Read
fasting-on-navratri-so-definitely-make-this-sabudana-dish
Navratri Recipe

Navratri Recipe 2022: નવરાત્રીના ઉપવાસ કરો છો? તો સાબુદાણાની આ વાનગી ચોક્કસ બનાવો

1 Min Read
The fifth day of Navratri is dedicated to Mother Skandamata, know the worship method and story
Navratri Puja

Navratri Puja 2022: નવરાત્રિનો પાંચમો દિવસ માતા સ્કંદમાતાને સમર્પિત છે, જાણો પૂજા પદ્ધતિ અને કથા

2 Min Read
Navratri Celebration 2022: Unique Garba with Masal for 70 Years at Savarkundla
Navratri Celebrationનેશનલ

Navratri Celebration 2022: સાવરકુંડલામાં 70 વર્ષથી મશાલ સાથે અનોખા ગરબા

3 Min Read
Navratri Recipe 2022: Have Chocolate Panda Prasad in Ambane! Here is the recipe
Navratri Recipe

Navratri Recipe 2022: માં અંબાને ધરાવો ચોકલેટ પેંડાનો પ્રસાદ! આ રહી રેસિપી

2 Min Read
Navratri Puja 2022: Kushmanda Puja in Fourth Norte Karo! Know about Puja Ritual
Navratri Puja

Navratri Puja 2022:ચોથા નોરતે કરો માં કુષ્માંડાની પૂજા! જાણો પુજા વિધિ વિષે

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel