મહેસાણાના સાંસદ શારદાબેન પટેલના નિવાસ સ્થાને આજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓ સાથે દિવાળીની શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયુષ્યમાંન ભારત યોજના તેમજ મા કાર્ડ યોજનાના લાભાર્થીઓ હાજર રહ્યા હતા. સાથે ભારત સરકાર દ્વારા નવીન સાહસ સહિત જે દર્દીને સારવાર મળી તે આજે ગદગદિત જોવા મળ્યા હતા અને આવનારા સમયમાં આ કાર્ડ બીજા લોકોને પણ કાઢી આપવા માટે પ્રયાસ કરવામાં આવશે તેવું ખુદ દર્દીઓના મોઢે જાણવા મળી રહ્યું હતું.
જ્યારે સાંસદે આ ભાજપની ઉપલ્ધી હોવાનું જણાવ્યું હતું