તાજેતરમાં જ બિનસચિવાલયની પરીક્ષા રાજ્ય સરકાર દ્વારા રદ કરવાનો નિર્ણય કરવામાં આવતા સરકાર સામે રાજકીય પક્ષો અને વિધાર્થી સંગઠનો એ મોરચો માંડ્યો છે. ત્યારે પરીક્ષા રદ થતા એક ચેનલ દ્વારા આયોજન કરાયેલ ડિબેટમાં આમંત્રિત મહેમાન દ્વારા વિવિધ સ્પર્ધાત્મક ભરતીઓમાં આંજણા ચૌધરી સમાજના યુવાન યુવતીઓની ખોટી રીતે ભરતી થતી હોવાનું નિવેદન આપતા આજ રોજ પાટણ જિલ્લાના આંજણા ચૌઘરી સમાજના આગેવાનો દ્વારા નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપી વિવાદિત નિવેદન આપનાર સામે કાર્યવહી કરવા માંગ કરી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -