જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ પ્રતાપભાઇ વરૂની પુણ્યતિથિ

Subham Bhatt
1 Min Read

અમરેલી જીલ્લાના જાફરાબાદના નાગેશ્રી ના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ પ્રતાપભાઇ વરૂ ની પ્રથમ વાર્ષિક
પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. સુપ્રસિદ્ધ તુલસીશ્યામ તીર્થ મંદિર ખાતે સંતો અને
રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ. પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ પ્રતાપભાઇ વરૂ ની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે
ઇફ્કો ના ચેરમેન દિલીપ સંઘાણી,ધારાસભ્ય પ્રતાપ દુધાત ધારાસભ્ય વીરજી ઠુંમર.ધારાસભ્ય
જે.વી.કાકડીયા પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ દૂધવાળા,પૂર્વ ધારાસભ્ય મનશુકભાઈ ભુવા લોકસાહિત્યકાર
માયાભાઈ આહિર તથાતુલસી શ્યામ ધામ ના તમામ ટ્રસ્ટી ઓ સહિત ની ઉપસ્થિતિ.

Punyatithi of late Pratapbhai Varun, former MLA of Jafrabad

સ્વર્ગસ્થ પ્રતાપભાઇ વરૂ ની વાર્ષિક પુણ્યતિથિ એ વિવિધ જગ્યા ના સંતો, વિજયબાપુ સતાધાર, ભક્તિરામબાપુ
માનવ મંદિર, મહાવિરબાપુ ચલાલા, કિશોરબાપુ સોનગઢ, શાંતિબાપુ સેંજળ, બાબલુબાપુ દાનમહરાજ
ની જગ્યા સાવરકુંડલા , અમરદાસ બાપુ દિલીપબાપુ વસંતદાદા, પ્રવિણા માતાજ ઉષામયા
જ્યોતિમયા સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ગસ્થ પ્રતાપભાઇ વરૂ ના ભાઈ ગૌતમભાઈ પુત્ર
કિરણભાઈ અને પોત્ર દેવભાઈ ના આમંત્રણ ને માન આપી ને સંતો મહંતો રાજકીય આગેવાનો.સર્વ
સમાજના આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article