રાજકોટ-આમ આદમી પાર્ટી દ્વારા મશાલ રેલીનું આયોજન કરાયું

Subham Bhatt
0 Min Read

આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાનાર છે. ત્યારે મોટાભાગના રાષ્ટ્રીય નેતાઓગુજરાતની મુલાકાતે આવનાર છે. જેને લઇને આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 11મેએ રાજકોટની મુલાકાતે આવનાર છે.

Rajkot-Aam Aadmi Party organized a torch rally

ત્યારે કેજરીવાલને આવકારવા માટે અનેકકાર્યક્રમ રાજકોટમાં આપ દ્વારા યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગઇકાલે આપ દ્વારા શહેરનામશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલીમાં ગોપાલ ઇટાલિયા, ગુલાબસિંહ તેમજ ઇનદ્રનીલ રાજ્યગુરૂ સહિતના અનેક નેતાઓ જોડાયા હતા.

Share This Article