The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Friday, Aug 1, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Rathyatra will start from ISKCON temple in Vidyanagar
The Squirrel > Blog > ગુજરાત > આણંદ > વિદ્યાનગરના ઈસ્કોન મંદિરેથી રથયાત્રા નીકળશે
આણંદ

વિદ્યાનગરના ઈસ્કોન મંદિરેથી રથયાત્રા નીકળશે

Subham Bhatt
Last updated: 14/06/2022 12:15 PM
Subham Bhatt
Share
SHARE

વિદ્યાનગર ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષની જેમ ચાલુવર્ષે પહેલી જુલાઇ અષાઢી બીજાના દિવસે 18મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.ત્યારે રથયાત્રાનો પ્રારંભ બપોરે 3-00 કલાકે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનથી કરવામાં આવશે. ભકતો શંખધ્વનિ અને જયઘોષ સાથે ભગવાના રથની રસી ખેંચીને રથયાત્રોનો પ્રારંભ કરશે. આગામી 14મી જૂને ભગવાન જગન્નાથને 108 કળશથી શાહી સ્નાન કરાવાશે. ભગનાન જગન્નાથ રથયાત્રાની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાનગર ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથ સ્નાનયાત્રા મહોત્સવ નિમિતે આગામી 14મી જૂને સવારે 9 કલાકે સ્વાગત,સવારે 10-00 કલાકે અભિષેક, બપોરે કલાકે 12-00 ગણવેશ દર્શન, સહિતના સર્વ જ્ઞાતિ વ્યકિતના હસ્તે વર્ષમાં માત્ર એક દિવસ અભિષેક કરવાની સુવર્ણતક આપવામાં આવશે.

Rathyatra will start from ISKCON temple in Vidyanagar

બીજી તરફ 1 લી જુલાઇ અષાઢી બીજાના દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાની 18મી રથયાત્રા નીકળશે.આમ અષાઢ સુધી બીજ એટલે રથયાત્રાનો દિવસે પ્રભુ નગરચર્યા માટે પધારે તે પહેલા જેઠ સુદ પુનમને 14મી જૂનના રોજ 108 કળશની ભગવાનને શાહી સ્નાન કરવામાં આવશે.જેઠસુદ પૂર્ણિમા દિવસે પ્રભુને શાહી સ્નાન કરાવતા માન્યતા અને કથા પ્રમાણે પ્રભુ અસ્વચ્છ થઇ જાય છે. જેથી 15 દિવસ માટે પ્રભુને અલગથી વિષે રૂમમાં રહેવું પડે છે. આથી 14 જૂનને મંગળવારથી 15 દિવસ ભગવાનના દર્શન નહીં થઇ શકે અષાઠી રથયાત્રાના દિવસે ભગવાન, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા નીકળશે.

- Advertisement -

You Might Also Like

ખંભાત બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલનો વિજય, આંકલાવમાં રિકાઉન્ટીગમાં પણ અમિત ચાવડાની જીત

આઠમાં રાઉન્ડના અંતે આંકલાવમાં ભાજપ 2 હજારથી વધુ મતોથી આગળ

આણંદ જિલ્લામાં બીજા રાઉન્ડના અંતે 2 બેઠક ઉપર ભાજપ આગળ

આણંદ જિલ્લામાં મતદાનના દિવસે 907 મતદાન મથકોનું થશે લાઈવ વેબકાસ્ટીંગ

આણંદ જિલ્લામાં વિધાનસભાની સાત બેઠકોની ચૂંટણી માટે 1,810 મતદાન મથકો ઉભા કરાશે

TAGGED:ISKCONLord JagannathrathyatraVidyanagar
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

આણંદ

આણંદની 7 વિધાનસભા પર ચૂંટણીને લઈને તંત્ર સજ્જ

2 Min Read
આણંદ

આણંદની આણંદની સાત વિધાનસભા બેઠકો માટે 7 ઇકોફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરાશે

1 Min Read
આણંદ

આણંદ: 49 મતદાન મથકો મહિલા સંચાલિત સખી મતદાન મથક તરીકે ઉભા કરાશે

1 Min Read
આણંદ

આણંદની સાત વિધાનસભા મતવિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સની ટીમ કાર્યરત

2 Min Read
આણંદ

ખંભાત બેઠક પર ભાજપ-કોંગ્રેસનો પ્રચાર, લગાવી રહ્યા છે એડીચોંટીનું જોર

2 Min Read
આણંદ

આણંદમાં ચૂંટણી નિરિક્ષકોએ મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી

1 Min Read
આણંદ

આણંદ જિલ્લામાં અધિકારીઓએ ઉત્સાહપૂર્વક પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

2 Min Read
આણંદ

આણંદ જિલ્લાના 250 કરતા વધારે ગામડાઓના જાહેર નોટિસ બોર્ડ પર મતદાનની અપીલ કરવામાં આવી

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel