ઈડર ખાતે રથયાત્રા પહેલા જીલ્લા પોલીસ વડાની ઈડર કોલેજ ખાતે શાંતી સમિતિની બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ભગવાન જગન્નાથની ૨૪ મી રથયાત્રા પહેલા જીલ્લા…
વિદ્યાનગરના ઈસ્કોન મંદિરેથી રથયાત્રા નીકળશે
વિદ્યાનગર ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષની જેમ ચાલુવર્ષે પહેલી જુલાઇ અષાઢી બીજાના…
અમદાવાદમાં રથયાત્રામાં પ્રથમ વખત 6 ડ્રોન સાથે પેરાજમ્પર સાથે એરિયલ સર્વેલન્સ ગોઠવાયું
રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ એલર્ટ થઈ છે. આગામી 1 જુલાઈએ અમદાવાદમાં નીકળનારી…
રાજકોટ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી
રાજકોટ શહેર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ તૈયારી તડામાર શરૂ કરી દેવામાં…
બનાસકાંઠા- મુડેઠા ગામે ગોગા મહારાજની અને ચેહર માતાજી ની રથયાત્રા નીકળી
બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામે ગોગા મહારાજની અને ચેહર માતાજી ની રથયાત્રા નીકળી…
જુનાગઢ- કરણી સેના દ્વારા આયોજિત રથયાત્રાનું વંથલીમાં કરાયું સ્વાગત
કરણી સેના દ્વારા આયોજિત રથયાત્રા નું વંથલી મા આંબેડકર ચોક ખાતે ભવ્ય…
શરતોને આધિન અમદાવાદ મંદિર પરિસરમાં ફર્યો ભગવાન જગન્નાથનો રથ
દર વર્ષે ભવ્યતાથી અમદાવાદના આંગણે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વખતે કોરોનાએ…
143 વર્ષમાં પ્રથમ વખત અમદાવાદમાં જગન્નાથ યાત્રા નહીં યોજાય
અમદાવાદમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરમાં રોજ 250થી વધુ…
285 વર્ષ પહેલાં પણ રોકવામાં આવી હતી પુરીની રથયાત્રા
ઓડિશાના જગન્નાથ પુરી રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કોરોનાકાળમાં રથયાત્રાની…
તો શું કોરોનાના સંકટના કારણે રદ્દ કરાશે અમદાવાદની જગન્નાથ યાત્રા?
કોરોનાના સંક્રમણના પગલે સુપ્રીમ કોર્ટે ઓડિશાના જગન્નાથ પુરી રથયાત્રા પર રોક લગાવી…