બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામે ગોગા મહારાજની અને ચેહર માતાજી ની રથયાત્રા નીકળી હતી. જેમાં ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામ ખાતે આવેલ દેસાઈ વાસ વિસ્તારમાં ગોગામહારાજ તેમજ ચેહર માતાજી ની રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું દેસાઇ વાસ માંથી રથયાત્રા નો પ્રારંભ કરાયો હતો જેમાં ડીજે ના તાલે રથયાત્રા નીકળી હતી જેમાં આજરોજ મુડેઠા ગામ ખાતે ગોગા મહારાજ અને ચેહર માતાજી ની રથયાત્રા ધામધૂમથી નીકળી જેમાં ગામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….