સાબરકાંઠા- સાબરકાંઠાના જાદર ગામમાં બંધનું એલાન

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના જાદર ગામમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. સાબરકાંઠાના ૪૦ જેટલાગામડાઓમાં રેલીની શરૂઆત થઇ હતી. હાલ જાદર ગામને તાલુકો બનાવવાની માંગે ઉગ્ર જોર પકડ્યોહતો. આ રેલીમાં ૪૦ ગામડાના લોકો જોડાયા હતા. જાદર ગામના સ્ટેશન રોડથી રેલીની શરૂઆત થઇ  હતી.

Sabarkantha- Announcement of dam in Jadar village of Sabarkantha

લોકોએ ગામને તાલુકા બનાવવાના મામલે જાદરમાં સજ્જડ બધું બંધ કરી દીધું હતું. આ રેલિમાં 40ગામ ના સરપંચ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોની હાજરી જોવા મળી હતી. આ રેલી બાદ જાહેર સભાયોજવાનું આયોજન કરવામાં આવશે. લોકોએ તાલુકો નહીં તો મત નહીં નું નિવેદન આવા નારા લગાવ્યા હતા.

Share This Article