રાજકોટ-ધોરાજી સમિનારાયણ મંદિર ખાતે સદગુરૂ સપ્તાહ પારાયણનો કાર્યક્રમ યોજાયો

Subham Bhatt
1 Min Read

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દેવો ના 38માં વાર્ષિક પાટોત્સવ ઉપક્રમે સદગુરૂ સપ્તાહપારાયણ નો કાર્યક્રમ યોજાયો હતો. ધોરાજી ના કુંભારવાડા વિસ્તાર મા આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર જે ધોરાજી તથાઆજુબાજુ વિસ્તાર મા ખુબ જ ધાર્મિક મહત્ત્વ છે ત્યારે ધોરાજી શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દેવો ના 38 મા વાર્ષિક પાટોત્સવ ઉપક્રમે સદગુરૂ સપ્તાહ પારાયણ નો કાર્યક્રમ યોજાયો હતો

Sadguru Saptah Parayan program was held at Rajkot-Dhoraji Saminarayan Temple

જેમા ધોરાજી ના ભામાસા અને માન બિલ્ડર ના માલિકજીલ્લા ભાજપ અગ્રણીએવા વિપુલ ભાઈ ઠેસીયા આ સદગુરૂ સપ્તાહ પારાયણ મા ઉપસ્થિત રહયા સાથોસાથ ધોરાજી નાભામાસા એવા વિપુલ ભાઈ ઠેસીયા નુ સ્વામિનારાયણ મંદિર વર્તી સન્માન કરેલ હતુ અને વિપુલ ભાઈ ઠેસીયા સાથે સંજય ભાઈજાગાણી શ્રી સ્વામિનારાયણ સપ્તાહ પારાયણ મા ઉપસ્થિત રહયા હતા અને ધોરાજી તથા આજુબાજુ વિસ્તાર ના લોકોએ ભક્તિ ભાવ થી દર્શન સપ્તાહ નો લાભ લીધો હતો

Share This Article