બનાસકાંઠા-ધરપડા ખાતે સંત મેળાવડો યોજાયો

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના ધરપડા ખાતે સંત મેળાવડો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સંતો હાજર રહ્યા હતા.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધરપડા ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી મહાકાલી માતાજી તથા શ્રી રામદેવપીર મહારાજનાં મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે.

Sant Melavado was held at Banaskantha-Dharpada

જ્યારે ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવયોજાયો હતો જેમાં છેલ્લા દિવસે સંત મેળાવડો રાખવામાં આવ્યો હતો જે પ્રસંગે સંતો મોટી સંખ્યામાંહાજર રહ્યા હતા ઉપસ્થિત રહેનાર તમામ સંતોનું ફુલહાર અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું .સંત મેળાવડામાં ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article