સાબરકાંઠા-પ્રાંતિજના અંબાવાડા ખાતે એકજ સમાજના બે જુથ વચ્ચે પથ્થરમારો

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અંબાવાડા ખાતે ગઇ રાત્રીએ વરધોડા ની અંદર ઇકો કાર અડી
જવાને લઈ ને બીજા દિવસે એકજ સમાજ ના બે જુથો વચ્ચે સામ-સામે આવી જતા પથ્થર મારો થયો
હતો તો પ્રાંતિજ હિંમતનગર પોલીસ ધટના સ્થળે દોડી જઈ ગામ ને પોલીસ છાવણી મા ફેરવી દીધુ
હતુ. પ્રાંતિજ ના અંબાવાડા ખાતે ગઇ રાત્રીએ વરધોડો નિકળ્યો હતો તે સમયે એક ઇકો ચાલક નિકળ્યો
હતો અને ચાલુ વરધોડા મા ધુસી જતા એક મહિલાને ઇજાઓ પોહચાડી હતી અને તુ.. તુ..મે..મે..બાદ
રાત્રી ના સમયે તો મામલો શાન્ત પડયો હતો

Stone throwing between two groups of the same community at Ambawada in Sabarkantha-Prantij

પણ બીજા દિવસે ફરી મામલો બિચક્યો હતો જેમા એક\સમાજ ના લોકો આમને સામને આવી જતા બોલાચાલી સામ-સામે પથ્થર મારા ની ધટના બની હતીજેમા પથ્થર મારા મા છ થી પણ વધુ લોકોને ઈજાઓ પોહચી હતી જયારે પોલીસ ને જાણ થતા પ્રાંતિજપોલીસ તથા હિંમતનગર પોલીસ ની ટીમ તાત્કાલિક અંબાવાડા ગામે દોડી જઈ હતી અને મામલોશાન્ત પાડયો હતો અને આખુય ગામ પોલીસ છાવણી મા ફેરવાયુ હતુ તો ઇજાગસ્તો ને સારવાર અર્થેખસેડવામા આવ્યા છે જયારે  પ્રાંતિજ પોલીસ દ્રારા આ અંગે વધુ તપાસ પણ હાથ ધરવામા આવી છે.

Share This Article