સુરતમાં સરકારે તાપી-પાર પ્રોજેક્ટ રદ્દ કર્યા બાદ કોંગ્રેસે પત્રકાર પરિષદમાં કહ્યું- સરકાર શ્વેત પત્ર બહાર ન પાડે ત્યાં સુધીઆંદોલન ચાલુ રહેશે. ગુજરાતના મુખ્યમંત્રીએ રિવર લિંક પ્રોજેક્ટને રદ થયાની જાહેરાત પછી કોંગ્રેસના આદિવાસી નેતાઓએપત્રકાર પરિષદ યોજી હતી.જેમાં કહ્યું કે જ્યાં સુધી સરકાર આ અંગે શ્વેત પત્ર જાહેર ન કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.આયોજના કોંગ્રેસમાં સમયમાં બની હતી. પરંતુ તે યોગ્ય ન લાગતાં તેને બજેટમાં સમાવેશ કરાયો નહોતો. ભાજપ સરકારે ચૂંટણી આવતા આદિવાસીઓને લોલીપોપ આપવાની કામગીરી કરી છે. તેથી તેનો વિરોધ કરવામાં આવશે. આટલું જ નહીં આગામીદિવસોમાં આદિવાસીઓ દ્વારા આ માટે આંદોલન અને રેલી પણ કરવામાં આવશે.
સુરત- સરકારે તાપી-પાર પ્રોજેક્ટ રદ્દ કર્યા બાદ કોંગ્રેસે કહ્યું
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.