સુરત- દુષ્કર્મની ઘટનાઓ ડામવા કાયદાકીય ગાળ્યો કરાશે

Subham Bhatt
1 Min Read

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા જાણે કે વિસરાઈ ગઈ હોય તેમ ગેરકાનુની પ્રવૃતિનું પ્રમાણ વધ્યું છે. આ સાથે જ સુરતમા પણ પણ કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. સુરતમાં હત્યા, મારમારી, લૂંટ જેવા બનાવો બની રહ્યા છે. ખાસ કરીને હત્યાના પણ બનાવો બની રહ્યા છે.

Surat: Legal measures will be taken to curb incidents of misdeeds

ત્યારે સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લોકોની માંગ ઉઠવા પામી છે. ત્યારે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા ની સાથે દુસકર્મ તેમજ પોક્સો જેવા ગંભીર ગુનાહો ને ડામવા કાયદાકીય રીતે કેમ ગાળ્યો કશવો જોઈએ તે માટે અમારા પ્રતિનિધિ દ્વારા એડવોકેટ પ્રતિભા દેસાઈ સાથે ની વાતચીતમાં તેઓ શું કહી રહ્યા છે.

Share This Article