સુરત-પોલીસકર્મીને જાહેરમાં ત્રણ ઈસમોએ ધોલાઈ કરતા ગુનો નોંધાયો

Subham Bhatt
1 Min Read

સુરત લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીને જાહેરમાં ત્રણ ઈસમોએ ધોલાઈ કરતાગુનો નોંધાયો. લાલગેટ પોલીસ મથકના ડીસ્ટાફમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલને સરા જાહેર મારમારવા ઉપરાંત બચકાં પણ ભર્યા હોવાની ઘટના ગુરુવારે રાત્રે સાડા દસ વાગ્યે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશનનજીક જાહેર રોડ પર બની હતી . આ મામલે કોન્સ્ટેબલે ત્રણ સામે ફરજમાં રુકાવટનો ગુનો નોંધાવ્યો હતોકોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ વનરાજિસહ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ એક ટ્રક નાનપુરાથી રામપુરાતરફ જતી હતી તે વખતે સૈયદપુરા પમ્પિંગસ સ્ટેશન નજીક લગ્ન પ્રસંગ માટે બાંધેલા મંડપને અડી ગઈ હતી .

Surat-Policeman was found guilty of laundering three ISMOs in public

જેના કારણે ટુકના ચાલક સાથે જાવિદ ઉર્ફે જાઉ ઇસ્માઇલ શેખ , શાહિદાબીબી ઇસલ્માઇલ શેખ અનેએક અજાણ્યા માણસે ઝઘડો કર્યો હતો . ટૂંકમાં તોડફોડ કરીનુકસાન કર્યું હતું . આ ઘટના ચાલી રહી હતીબરોબર એ સમયે કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ પરમાર ત્યાં પહોચ્યા હતા અને ઝઘડો ન કરવા સમજાવવામાટે કહ્યું કે હું લાલગેટ પોલીસ સ્ટેશનના ડીસ્ટાફમાં ફરજ બજાવું છું . આ વાત સાંભળી જાવિદ અને એખઅજાણ્યા માણસે કોન્સ્ટેબલને માર મારવાનું શરૂ કર્યું હતું . જ્યારે શાહિદાબીબીએ કોન્સ્ટેબના જમણા હાથ પર બચકાં ભરી લીધાં હતાં .

Share This Article