The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
This daughter of Valsad gives training at home to make eco-friendly Ganapati
The Squirrel > Blog > Ganeshotsav 2023 > વલસાડની આ દીકરી ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવાની ઘરે આપે છે તાલીમ
Ganeshotsav 2023

વલસાડની આ દીકરી ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવાની ઘરે આપે છે તાલીમ

Subham Bhatt
Last updated: 24/08/2022 6:49 PM
Subham Bhatt
Share
SHARE

સર્વ દેવોમાં પ્રથમ પૂજાનારા શ્રી ગણેશ મંગલકારી દેવ ગણાય છે માનવ જીવનને રિદ્ધિ સિદ્ધિ સુખ સંપત્તિ દિવ્યતા આપતા ગૌરીપુત્ર ગણેશજીની પધરામણીનાથોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વલસાડના ચૈતાલીબેન રાજપૂત નદીની માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવે છે અને લોકોને ઇકો ફ્રેન્ડલી ગણેશજી ઘરે કઈ રીતે બનાવે એને તાલીમ પણ આપી રહ્યા છે. પરંપરા મુજબ ભગવાનની માત્ર માટેની જ મૂર્તિઓનો પૂજા અર્ચના કરવામાં આવે છે હાલના સમયમાં ગણપતિની વિશાળ મૂર્તિઓનું પ્રદર્શનનું આકર્ષણ વધી ગયું છે. આ મૂર્તિઓ અનેક પ્રકારના કુત્રિમ મિશ્રણથી બનાવેલી હોવાથી પર્યાવરણ તથા જળ સંપતિને ભારે નુકસાન થાય છે.

This daughter of Valsad gives training at home to make eco-friendly Ganapati

તથા ઘણા એવા પર્યાવરણ પ્રેમીઓ ફક્ત માટીની જ મૂર્તિઓ સ્વીકાર કરે છે, ત્યારે વલસાડ શહેરમાં પણ માટીની શુદ્ધ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું સર્જન થઈરહ્યું છે. વલસાડના ચૈતાલીબેન રાજપૂત છેલ્લા સાત વર્ષથી ફક્ત માટીની ગણેશ મૂર્તિનું સર્જન કરે છે અને લોકોને તાલીમ પણ આપે છે અને ફક્ત માટીની જ મૂર્તિની સ્થાપના કરવાની અપીલ કરે છે.

- Advertisement -

This daughter of Valsad gives training at home to make eco-friendly Ganapati

ગણપતિ વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાને તૂટેલી હાલતમાં જોઈ વલસાડના ચૈતાલીબેન નિલેશભાઈ રાજપુત દ્વારા જસ આર્ટ ઇન્સ્ટિટયૂટ નામની સંસ્થા અંતર્ગત “મારા ગણેશ માટીના ગણેશ” એક મુહીમ છેલ્લા 7 વર્ષથી ચલાવવામાં આવી રહી છે જસ આર્ટ ઇન્સ્ટિટયૂટ નામની સંસ્થા શરૂ કરી ચૈતાલીબેન રાજપૂતે વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમા જે ક્ષત-વિક્ષત સ્થિતિમાં તળાવમાં કે નદી કાંઠે જોવા મળે છે તેના બદલે માટી પાણીમાં ઓગળી જતી હોવાથી ગણેશજીની ગરિમા પણ જળવાઈ રહે અને ધાર્મિક લાગણી પણ ન દુભાઈ તેવા હેતુથી લોકોને ગણેશજીની પ્રતિમા કઇ રીતે બનાવાય એની ઓનલાઇન તાલીમ પણ આપી રહ્યા છે. જેમાં કોઈપણ સ્ટેન્ડ વગર તેઓ મૂર્તિ કઈ રીતે બનાવવું એ શીખવાડી રહ્યા છે.

- Advertisement -

 

2017 થી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી પર્યાવરણ જાગૃતિ માટે કામ કરી રહ્યા છે.ગુજરાત રાજ્યના અમરેલીના સામર્થ્ય એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી જન જાગૃતિની સાથે સાથે આગામી દિવસોમાં આવી રહેલા ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખી માટીની ગણેશજીની મૂર્તિ કઈ રીતે બનાવાય એની નિશુલ્ક માહિતી અને તાલીમ આપવામાં આપવામાં આવે છે. ચૈતાલીબેનનો આ પ્રયાસ લાંબા ગાળે પર્યાવરણ માટે ખુબ જ લાભકારક નીવડશે.

- Advertisement -

You Might Also Like

બાપ્પાને ઘરે લાવતા પહેલા રાખો આ 4 વાતોનું ધ્યાન, ચમકશે તમારું નસીબ

જાણો ગણેશ ચતુર્થી ઉજવવા પાછળનો ઇતિહાસ અને મહત્વ

ગણેશ ચતુર્થી ક્યારે છે, જાણો સ્થાપના સમય, પૂજા વિધિ અને વિસર્જનની તારીખ

અહીં ગણેશજીને 66 કિલો સોનુ-295 કિલો ચાંદીથી સજાવાઈ છે!

ગણેશચતુર્થી પર ઘરે બનાવો ગણપતિના પ્રિય બૂંદીના લાડુ,જાણો બૂંદીના લાડુ બનાવવાની રીત

TAGGED:ecofrendlyganeshganesh murtyganeshotsav 2020makingteach
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
ધર્મદર્શન 17/06/2025
આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
WhatsApp યુઝર્સના અનુભવમાં થશે ફેરફાર, ચેટિંગ-કોલિંગ ફીચરમાં થયો મોટો ફેરફાર
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
- Advertisement -

You Might Also Like

10 big things related to Bappa's idol! Pay special attention to these things on this Ganesh Chaturthi
Ganeshotsav 2023

બાપ્પાની મૂર્તિ સાથે જોડાયેલી 10 મોટી વાતો! આ ગણેશ ચતુર્થીએ રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

3 Min Read
Do you know these interesting facts about Ganapati Maharaj?
Ganeshotsav 2023

શું તમે જાણો છો ગણપતિ મહારાજ વિષેની આ રોચક વાતો?

2 Min Read
વર્લ્ડ

વિદેશમાં પણ છે ગણપતિ બપ્પાનો ડંકો, વિવિધ નામથી પૂજવામાં આવે છે ભગવાન ગણેશ

2 Min Read
ધર્મદર્શનગુજરાત

શનિવારથી થશે વિઘ્નહર્તાનું આગમન, આ શુભ મૂહૂર્તમાં કરો ઘરે ગણેશજીનું સ્થાપન

3 Min Read
ધર્મદર્શનનેશનલ

કોરોના મહામારી વચ્ચે મુંબઈમાં પધારશે વિઘ્નહર્તા

1 Min Read
ભરુચ

ભરૂચ: ગણેશ મંડળના 7 યુવાનોને લાગ્યો વીજ કરંટ, બેના મોત

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel