The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Jun 16, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Yogendra Kumar Yadav, honored with Paramvir Chakra, bows his head before Gandhiji, the priest of Ahsa
The Squirrel > Blog > ગુજરાત > પોરબંદર > પરમવીર ચક્રથી સન્માનીત યોગેન્દ્રકુમાર યાદવે અહસાના પૂજારી ગાંધીજી સમક્ષ શીશ ઝુકાવ્યું
પોરબંદર

પરમવીર ચક્રથી સન્માનીત યોગેન્દ્રકુમાર યાદવે અહસાના પૂજારી ગાંધીજી સમક્ષ શીશ ઝુકાવ્યું

Subham Bhatt
Last updated: 06/06/2022 11:46 AM
Subham Bhatt
Share
SHARE

કારગીલના યુદ્ધમાં દુશ્મનોનો ખાતમો કરી અને પરમવીર ચક્રથી જેમને સન્માનીત કરવામાં આવ્યા છે તે યોગેન્દ્રકુમાર યાદવ આજે પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. તેમણે ગાંધી જન્મસ્થળ અને કીર્તિમંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. આ પ્રસંગે તેમણે એવું જણાવ્યું હતું કે આજે ગાંધી જન્મસ્થળે આવી અને નવી ઉર્જાનો સંચાર થયો છે. યોગેન્દ્રકુમાર યાદવે વિઝીટબુકમાં પોતાના પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા. કારગીલના યુદ્ધમાં પાકિસ્તાનને ભારતે પરાસ્ત કર્યું હતું. આ યુદ્ધમાં અનેક જવાનો શહિદ થયા હતા તો અનેક વીરજવાનોએ દુશ્મનોના છક્કા છોડાવી દીધા હતા. જેમાં આર્મીના જાબાઝ જવાન યોગેન્દ્રકુમાર યાદવે દુશ્મનો સામે લડતા જેમણે ૧પ ગોળી પોતાની છાતી ઉપર ઝીલી હતી તેમ છતાં ભારતમાતાના આશીર્વાદથી તેઓનો જીવ બચી ગયો હતો. આ યુદ્ધમાં શૌર્ય દાખવનાર યોગેન્દ્ર યાદવને પરમવીર ચક્રથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

Yogendra Kumar Yadav, honored with Paramvir Chakra, bows his head before Gandhiji, the priest of Ahsa

ભારતના વીર સપૂત આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે આવ્યા હતા. તેમણે ગાંધી જન્મસ્થળ અને કીર્તિમંદિર ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને શીશ ઝુકાવ્યું હતું. આ પ્રસંગે યોગેન્દ્રકુમાર યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે અત્યાર સુધી પુસ્તકોમાં જ ગાંધીજી વિશે જાણ્યું હતું પરંતુ આજે તેમની જન્મસ્થળે આવવાની અમૂલ્ય તક મળી છે ત્યારે અહીંયા આવીને નવી ઉર્જાનો સંચાર થયો હોય તેવી અનુભુતી થઇ રહી છે. દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આજે પણ લોકોના વિચારમાં જીવંત છે. યોગેન્દ્રકુમાર યાદવે ગાંધી મ્યુઝિયમ અને પુસ્તકાલયની મુલકાત લીધી હતી. ત્યારબાદ કીર્તિમંદિરની વિઝીટબુકમાં પણ ગાંધીજી વિશેના પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. ઉપલેટા ખાતે કારગીલ શહિદ જવાનની મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રસંગે આવ્યા હતા આથી તેઓ ખાસ ગાંધીજીના દર્શન કરવા માટે ઉપલેટાથી પોરબંદર આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

You Might Also Like

રાજકોટ કલેકટરને દિલ્હી ખાતે એવોર્ડ ઓફ એક્સલન્સ થી સન્માનિત કરવામાં આવ્યા

પોરબંદરમાં ખીદમત-એ-ખલ્ક ગૃપ દ્વારા સમૂહશાદી નિમિતે ડિઝીટલ કંકોત્રી બનાવાઇ

પોરબંદર સહિત રાજ્યના વીસીઇ કર્મચારીઓએ હડતાલ સ્થગીત કરી: ખેડૂતોની લોકલાગણીને લઇને હાલ પૂરતી હડતાલ સ્થગીત કરવામાં આવી

પોરબંદરની સી ટીમ દ્વારા સીનીયર સીટીઝન અને ઝુંપડપટ્ટીનાં લોકોને માર્ગદર્શન અપાયું

અસ્માવતી કુંડની જર્જરીત અવસ્થાના કારણે શ્રધ્ધાળુઓના જીવનું જોખમ : ચોપાટીના અસ્માવતી ઘાટની હાલની સ્થિતીથી ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાની ટ્રસ્ટ દ્વારા ફરિયાદ

TAGGED:GandhijihonoredParamvir ChakraYogendra Kumar Yadav
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
WhatsApp યુઝર્સના અનુભવમાં થશે ફેરફાર, ચેટિંગ-કોલિંગ ફીચરમાં થયો મોટો ફેરફાર
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે
સ્પોર્ટ્સ 14/06/2025
- Advertisement -

You Might Also Like

On the occasion of World Environment Day, the importance of trees and forests was explained to the children.
પોરબંદર

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બાળકોને વૃક્ષો, જંગલોનું મહત્વ સમજાવ્યું પોરબંદર જિલ્લા કલેકટરએ સ્ટેટ લાઇબ્રેરીમા બાળકો સાથે બાળ સંવાદ કર્યો

1 Min Read
Team rushed to Porbandar from Junagadh following suspected death of two animals due to lumpy virus
પોરબંદર

લમ્પિ વાયરસનાં કારણે બે પશુઓનાં શંકાસ્પદ મોતને પગલે જૂનાગઢથી ટીમ પોરબંદર દોડી આવી

2 Min Read
Old II TV annoyed patients for up to an hour after the operation was discontinued
પોરબંદર

જૂનું આઇઆઇ ટીવી ચાલુ ઓપરેશને બંધ થતા એક કલાક સુધી દર્દીઓ હેરાન

3 Min Read
Banaskantha- Khardosan village agriculture bank director honored
બનાસકાંઠા

બનાસકાંઠા- ખરડોસણ ગામે ખેતી બેંક ડિરેક્ટરનું સન્માન કરાયું

1 Min Read
પોરબંદર

રાણાવાવમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ

1 Min Read
પોરબંદર

રાણાવાવમાં કોંગ્રેસ દ્વારા પાકવીમાને લઈને આવેદનપત્ર આપ્યું

1 Min Read
પોરબંદર

મહા વાવાઝોડાને લઇ પોરબંદર વહીવટી તંત્ર એલર્ટ

1 Min Read
પોરબંદર

પોરબંદર વીમા કંપનીઓને દબાણ વધતા આડેધડ ફોર્મ સ્વીકારવાનું શરૂ કર્યું

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel