જામનગર-ભાટિયા ગામમાં આમ આદમી પાર્ટીની જન સંવાદ સભા યોજાઇ

Subham Bhatt
1 Min Read

રાજ્યમે જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ વધુ સક્રિય બનતી જાય છે. વિવિધસમાજના લોકો સાથેબેઠેક અને મિટિંગોના દોર હાલ શરૂ થઈ ચૂક્યા છે. સાથેજ તોડજોડની નીતિ પણ શરૂ થઈ ચૂકી છે.ત્યારે આમ આદમી પાર્ટી દ્વ્રારા ચૂંટણી લક્ષી જન સંવાદ કાર્યક્ર્મ યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જામનગરપંથકના દેવભૂમિ દ્વારકા જિલ્લા ના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામ મા આમ આદમી પાર્ટી ની જન સંવાદ સભા યોજાઈ હતી.

Aam Aadmi Party's public dialogue meeting was held in Jamnagar-Bhatia village

આમ આદમી પાર્ટી ની જન સંવાદ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાહતા. જન સંવાદ સભા નું કાર્યક્રમ 182 વિધાનસભા 11મેં સુધી ચાલશે ત્યારે આજ રોજ ભાટિયા મુકામેકાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આપ ના નેતા ની ખાસ ઉપસ્થિતમાં જન સંવાદ સભા યોજાઈ હતી. જેમાં આપ ના નેતા ઈસુદાન ગઢવી એ પ્રજા ના પ્રશ્ન સાંભળ્યા હતા.

Share This Article