જુનાગઢ-વિસાવદરઆ લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ

Subham Bhatt
1 Min Read

લગ્નની લાલચ આપી ફરી એક સગીરા ના અપહરણ નો મામલો સામે આવ્યો છે જુનાગઢ ના કેશોદ ની ઘટના બાદવિસાવદરમાંથી એક સગીરાનું રાજકોટ જિલ્લાનાના ત્રણ ઈસમો એ કર્યુ અપહરણ કર્યું હોવા ની ફરિયાદ વિસાવદર પોલીસસ્ટેશનમાં નોંધાઈ છે. લગ્ન ની લાલચે અપહરણ ના કિસ્સાઓમાં રોજ બરોજ વધારો થઈ રહ્યો છે , પ્રેમ પ્રકરણ થી લગ્ન નોલોભામણી લાલચ આપી યુવતીઓના અપહરણ ની ઘટનાઓ રોજ બરોજમાં વધતી જોવા મળી રહી છે, જુનાગઢ ના કેશોદ બાદ વિસાવદરમાંથી આવી ફરિયાદ સામે આવી છે

Junagadh-Visavadar kidnapped Sagira on the pretext of marriage

જેમાં રાજકોટ જિલ્લાના ત્રણ ઈસમો દ્વારા એક યુવતીના અપહરણ નોમામલો સામે આવ્યો છે, રાજકોટ જિલ્લા ના કીશન ઉર્ફે ભોલા એ સગીરા સાથે કર્યુ દુષ્કર્મ કર્યા નું પણ પોલીસ ફરિયાદમાંબતાવવામાં આવી રહ્યું છે, પોલીસે કિશન ઉર્ફે ભોલો અને અતુલ દીનેશ અને પંકજ વીરૂધ ફરિયાદ નોધી છે કીશન સામે દુષ્કર્મતેમજ અતુલ અને દીનેશ વીરૂધ્ધ મદદગારી નો ગુન્હો વિસાવદર પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો છે, આરોપીને પકડી પાડવા માટે તપાસ હાથધરવામાં આવી છે, ખરી હકીકત તો પોલીસ ની સઘન તપાસ બાદ જ બહાર આવી શકે છે

Share This Article