જુનાગઢ- ભેસાણ માં વાલ્મિકી સમાજના સમૂહલગ્ન યોજાયા

Subham Bhatt
1 Min Read

જૂનાગઢ ના ભેસાણ માં વાલ્મિકી સમાજના 14 દિકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા વાલ્મિકી સમાજ ની 14 દીકરીઓ એકજ દિવસે સાસરે વળવવામાં આવી જૂનાગઢ ના ભેસાણ માં સમસ્ત વાલ્મિકી સમાજ અને ગ્રામીણ વાલ્મિકી રૂખી વિકાસમંડળ તેમજ જયમાં ભરતી ટ્રસ્ટ દ્વાર દાતાઓશ્રીના માધ્યમથી વાલ્મિકી સમાજની અતિ ગરીબ 14 નવ દંપતી દીકરીઓએસમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પડ્યા હતા. વાલ્મિકી સમાજ અને દાતાશ્રીઓએ જણાવ્યું હતું કે સમાજના કુરિવાજો તેમજ ખોટા ખર્ચથી દુરરહી દીકરીઓ વધારેમાં વધારે સમૂહ લગ્નમાં જોડાય. આ સમૂહ લગ્નમાં બધીજ દીકરીઓને સોનાની ચૂકસહિત 34 થી વધારે તમામ પ્રકારનો કરિયાવર આપી સાસરે વળા વવામાં આવી હતી આતકે ભુપતભાઈ ભાયાણી,રામણિકભાઈ દૂધત્રા, સમૂહ લગ્ન પ્રેરણતાં હરસુકભાઈ ડોબરીયા, સદભાવના ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ ઊંધાડ તેમજ હરેસભાઈ સાવલિયા હાજર રહી નવદંપતીને વળાવીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા

Share This Article