ફૂડની આડમાં દારૂ-બીયરની પણ ડિલીવરી
ઓનલાઇન ઓર્ડરના આધારે ફૂડની હોમ ડિલીવરી કરતી કંપનીઓમાં વધેલા વ્યાપ બાદ હવે ડિલીવરી બોય દ્વારા ફૂડની આડમાં દારૂ-બીયરની પણ ડિલીવરી કરવાની શરૂ થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરામાં ગોત્રી…
વિક્રમ ઠાકોર ઈન્ટરવ્યું | Vikram Thakor Interview
Exclusive Interview With VIkram Thakor, Exclusive VIkram Thakor Interview on Gujju Media. Superstar
ભૂટાનનાં યુવા વૈજ્ઞાનિક પણ ઉપગ્રહ બનાવશે-મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ માટે ભૂટાનનાં પ્રવાસે છે. પ્રવાસનાં બીજા દિવસે ભૂટાનની રોયલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યુ કે ભારત અને ભૂતાન એક બીજાને ખૂબ સારી રીતે…
ગાયે બે મોઢા વાળી વાછરડીને આપ્યો જન્મ
કુદરતની લીલા અપરંપાર છે ઘણી વખત ભગવાન પોતાના હોવાનો અહેસાસ લોકોને કરાવતો હોય છે અથવા તો પૃથ્વી પર અમુક પ્રકારના કિસ્સા બનતા હોય છે જે લોકોને અચરજ પમાડે તેવા હોય…
પાટણ: વિદ્યાર્થી નેતાઓની કરાઈ વરણી
રાજ્યની વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે વિદ્યાર્થી નેતાઓના સંગઠનો કાર્યરત છે. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા પ્રમુખ સંગઠનો છે. ઉલ્લેખનીય છે કે…
નીલમ શર્માની દુનિયાને અલવિદા – નીલમ શર્મા દૂરદર્શનની જાણીતી એન્કર
દૂરદર્શનની જાણીતી એન્કર નીલમ શર્માનું નોઈડા ખાતે નિધન થઈ ગયું છે. દૂરદર્શને પોતાના સત્તાવાર ટવીટર હેન્ડલ પર નીલમનાં અવસાનની સૂચનાં આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે નીલમ શર્મા છેલ્લા…
હેપ્પી બર્થ ડે ગુલઝાર – શબ્દોના જાદુગરની જાણી-અજાણી વાતો
ગુલઝાર આ નામને કોઇ ઓળખની જરૂર નથી,ગુલઝાલને શબ્દોના જાદુગર કહેવામાં આવે છે,ગુલઝારનો જન્મ 18 ઓગસ્ટ 1934ના રોજ ઝેલમ જીલ્લાના દીના ગામમાં જે હવે પાકિસ્તાનમાં થયો હતો,તેમનુ અસલી નામ સંપૂર્ણ સિંહ…
વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને માર મારવાનો મામલો
વાવ પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી અને રબારી સમાજની લૂંટની ફરીયાદ મામલે પોલીસ સામે કાર્યવાહી નહીં કરવાની શરતે સમાધાન થયું હોવાની બાબત ચર્ચાસ્પદ બની છે. પી.એસ.ઓ ઈશ્વરભાઈએ તેમને મોબાઈલ ઉપર એક યુવકે…
ગ્રામજનો દ્વારા જન્માષ્ટમીની પૂર્વ ઉજવણી
તહેવારો નજીક આવી રહીયા છે ત્યારે કોઈ ગરીબ માણશો મીઠાય ખાધા વગર ન રહે તે હેતુથી તેમજ આ મીઠાઈમા થયેલ આવક પણ મુગા પશુ ને ચારો ખવડામા વાપરવામા આવે છે…
શાળામાં વંદેમાતરમ ગીત ન ગવાતા વિવાદ
ભારત દેશના સ્વતંત્રતા દિવસ સર્વજનિક રીતે ઉજવવામાં આવે છે. ઇ.સ. 1947નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ થઇ…