ગુજ. યુનિ.નો વિચિત્ર નિયમ : 1 મિનિટમાં જવાબ ના આપે તો પ્રશ્ન સ્ક્રીન પરથી ગાયબ !
ગુજરાત યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં ત્રીજા અને પાંચમાં…
મારૂતિનંદન કાઠિયાવાડીની મુશ્કેલી વધી : રૂ25 લાખ ત્રણ માસમાં ચૂકવવા કોર્ટનો હુકમ
અમદાવાદના સોલા બ્રિજ નીચેના પ્લોટ પર આવેલી મારૂતિનંદન કાઠિયાવાડી રેસ્ટોરન્ટ પાસેથી અમદાવાદ…
હવે રાજ્યમાં ધોરણ-6થી 8ના વર્ગો શરુ કરવાની સરકારની યોજના…
કોરોના વાયરસના કારણે સ્કૂલો પર પણ અસર પડી છે, નવું શૈક્ષણિક વર્ષ…
શ્રી વી આર શાહ સ્મૃતિ આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટના આદ્યસ્થાપક શ્રી વાડીલાલ રવચંદ શાહ સાહેબની ૧૦૯મી જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ
અમદાવાદના કાલુપુર ખાતે આવેલ શ્રી વીઆર શાહ સ્મૃતિ આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટના આદ્યસ્થાપક…
ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને લઈ મહત્વની જાહેરાત
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા ઘણા સમયથી ઘટતુ જોવા મળી રહ્યુ છે. હાલ…
રામ મંદિરને લઈ ભડકાઉ નિવેદન આપનાર AIMIMના અસદુદ્દીન ઓવૈસી આવશે ગુજરાત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થતા રાજકીય પાર્ટીઓ સતર્ક બની ગઈ…
ધો-9 અને 11ના વર્ગોને લઈ મહત્વનો નિર્ણય
આગામી પહેલી ફેબ્રુઆરીથી ધોરણ-9 અને ધોરણ-11નું સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની ગુજરાત…
BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રનો આરંભ
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ માટે શાહીબાગ ખાતે આવેલ બી.એ.પી.એસ.…
હવે ગાંધીનગર અને અમદાવાદની મુસાફરી કરતા મુસાફરોને મળશે નવી સુવિધા
ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે રોજના ઘણા લોકો અપડાઉન કરી રહ્યાં છે. ત્યારે રાજ્ય…
રાજ્યમાં તમામ શાળાઓ એપ્રિલ સુધીમાં ધમધમશે, ઉનાળુ વેકેશન પણ ઘટાડાય તેવી સંભાવના
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાનું સંક્રમણ ઘટતા ધોરણ 10 અને 12ની…