જુનાગઢ : માંગરોળમાં એક સાથે બે એ.એસ.આઇ.નો વિદાય સમારંભ યોજાયો

admin
1 Min Read

માંગરોળ પોલીસમાં ફરજ બજાવતા બે એ.એસ.આઇ.ને સન્માન સાથે વિદાઇ માન આપવામાં આવ્યું હતું…જુનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનમાં એ.અસ.આઇ. તરીકે ફરજ બજાવતા રૂડાભાઈ કરમટા અને મુડુભાઈ મુછiળને વય મર્યાદાને લઈ નિવૃત થતા તેમને માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે માંગરોળ પી.આઇ. અને માંગરોળ પી.એસ.આઈ. દ્વારા નારિયળને પળો આપી સન્માનભેર વિદાઇમાન આપવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે પોલીસ સ્ટiફ દ્વારા ગિફ્ટ અને સાલ ઓઢાડી તેમજ ફૂલ હાર કરી વિદાઇ માન આપવામાં આવેલ , આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો તેમજ બન્ને ની 36 વર્ષની નોકરી દરમ્યાન કામગીરી ની માંગરોળ પી.આઈ સાહેબ. અને પી.એસ.આઈ સાહેબ. દ્વારા બન્ને ની પ્રસંશા કરવા મા આવી હતી..

Share This Article