અરબી સમુદ્રમાં 50 થી 60 કિમિ ને ઝડપે પવન ફૂંકાવા ની શકતા ને લઈ જુનાગઢ ના માંગરોળ બંદર ની તમામ બોટો ને દરિયામાંમાછીમારી કરવાના ટોકનો બંધ કરી દેવામાં આવ્યા દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટો ને પરત ફરવા સુચનાઓ આપવામાં આવ્યું હતું. અરબી સમુદ્રમાં 50 થી 60 કીલોમીટરની જડપે પવન ફુંકાય તેવી સંભાવનાથી જુનાગઢ ના માંગરોળ બંદરની તમામ બોટોના દરીયામાં જવા માટે ના ટોકનો બંધ કરીને દરીયામાં ગયેલ માછીમારોને બંદર ઉપર પરત આવી જવા તંત્ર દ્વારા સુચનાઓઆપવામાં આવી છે. જયારે જે દુર ફીસીંગ માટે ગયેલી બોટોને ત્યાંના નજીકના બંદરમાં તાત્કાલીક પહોચી જવા માટે ની સુચનાપણ આપવામાં આવી છે. લગભગ માંગરોળની તમામ બોટોને પરત બોલાવી લેવામાં આવી છે પરંતુ દશેક બોટો દરીયામાં ફીસીંગ માટે છે જેનો કોન્ટેક તાત્કાલીક કરીને નજીકના બંદરમાં જવા માટે સુચના અપાઇ છે.
જુનાગઢ- માંગરોળ બંદર પરના માછીમારોને ટોકન આપવાના બંધ કરાયા
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.