The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, Aug 3, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Risk to the lives of devotees due to dilapidated condition of Asmavati Kund: Complaint by the Trust
The Squirrel > Blog > ગુજરાત > પોરબંદર > અસ્માવતી કુંડની જર્જરીત અવસ્થાના કારણે શ્રધ્ધાળુઓના જીવનું જોખમ : ચોપાટીના અસ્માવતી ઘાટની હાલની સ્થિતીથી ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાની ટ્રસ્ટ દ્વારા ફરિયાદ
પોરબંદર

અસ્માવતી કુંડની જર્જરીત અવસ્થાના કારણે શ્રધ્ધાળુઓના જીવનું જોખમ : ચોપાટીના અસ્માવતી ઘાટની હાલની સ્થિતીથી ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાની ટ્રસ્ટ દ્વારા ફરિયાદ

Subham Bhatt
Last updated: 06/06/2022 11:22 AM
Subham Bhatt
Share
SHARE

પોરબંદર ચોપાટી ઇન્દ્રેશ્વરથી આગળ આવેલા અસ્માવતી ઘાટમાં (ધાર્મિક પ્રસંગે સ્નાન)ની સગવડ વર્ષો વખતથી ઉપલબ્ધ છે. પરંતુ તેની હાલની સ્થિતીથી ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાથી રણછોડ ટોડરમલ ટ્રસ્ટના ટ્રસ્ટીએ એડીએસપી કચેરીમાં ફરિયાદ દાખલ કરેલ છે. વાદગ્રસ્ત સ્થળે અતી પવિત્ર ગણાતો અસ્માવતી કુંડ આવેલ છે. જ્યાં પરસોતમ માસના દિવ્ય સ્નાનથી અનેક ધાર્મિક વિધિઓ માટે પુરૂષો-સ્ત્રીઓ બહોળા પ્રમાણમાં વર્ષોથી તેનો ઉપયોગ કરે છે. સુદામાપુરી પ્રખ્યાત જાત્રાસ્થાન હોવાના કારણે બહારગામથી હજારો લોકો પણ આવે છે. ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરની ધજાનો પડછાયો આ જગ્યાએ પડતો હોય રજસ્વાહા સ્ત્રીઓ માટે શાસ્ત્રોક્ત કારણે પાપ કે વર્જીત ગણાય, જે સ્થાન ફળતું નથી, વધુમાં અન્ય સંપર્કવાળા સ્ત્રી તમામ માટે પણ તે વર્જીત બને છે.

Risk to the lives of devotees due to dilapidated condition of Asmavati Kund: Complaint by the Trust

 

- Advertisement -

આ બાબતે ગંભીર અને નોંધનીય હોવા છતાં હાલના સ્થળેથી દુર નવો અને ફ્રેશ રિનોવેશન વાળો અસ્માવતી કુંડ સરકારે તેવી માંગણીઓ સાથે વારંવાર કલેકટર કચેરી સહિતના જવાબદાર તંત્રએ કોઇ પગલા લીધા નથી. જે ખૂબજ દુ:ખની વાત છે. હાલના કુંડની જર્જરીત અવસ્થાના કારણે સામાન્ય પ્રજાને બહારના ભાગે કુંડથી દુર દરિયાની પટ્ટી પર ભરતી વચ્ચે સ્નાન કરવાની મજબુરી જીવલેણ કે જોખમી સાબીત થઇ ચુકી છે. ત્યારે વ્યવસ્થીત રિનોવેશન કરાવી અસ્માવતી કુંડ હાલના સ્થળેથી મંદિરથી દુર બનાવવા ટ્રસ્ટે સહકાર અને ખર્ચ આપવા સુધીની તૈયારી બતાવેલ છે. જો આ સમસ્યાનું નિરાકરણ યોગ્ય સમયમાં થશે તો હજારો યાત્રીકો અને દર્શનાર્થીઓને ધાર્મિક તર્પણ કરવા આવે છે તે નિશ્ચિત થઇ જાય અને પ્રવાસન સ્થળ તરીકે પણ ફાયદારૂપ બની જાય તેમ છે. આ બાબતે ટ્રસ્ટ વતી વકીલ વિજયકુમાર પંડયા તમામ કાર્યવાહી કરી રહેલ છે.

You Might Also Like

ડભોઇ નગરના હીરાભાગોળ આવેલ સ્મશાન બિસ્માર હાલતમાં

પોરબંદરમાં ખીદમત-એ-ખલ્ક ગૃપ દ્વારા સમૂહશાદી નિમિતે ડિઝીટલ કંકોત્રી બનાવાઇ

પોરબંદર સહિત રાજ્યના વીસીઇ કર્મચારીઓએ હડતાલ સ્થગીત કરી: ખેડૂતોની લોકલાગણીને લઇને હાલ પૂરતી હડતાલ સ્થગીત કરવામાં આવી

પરમવીર ચક્રથી સન્માનીત યોગેન્દ્રકુમાર યાદવે અહસાના પૂજારી ગાંધીજી સમક્ષ શીશ ઝુકાવ્યું

પોરબંદરની સી ટીમ દ્વારા સીનીયર સીટીઝન અને ઝુંપડપટ્ટીનાં લોકોને માર્ગદર્શન અપાયું

TAGGED:Asmavati KundComplaintdevoteesdilapidated
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

On the occasion of World Environment Day, the importance of trees and forests was explained to the children.
પોરબંદર

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બાળકોને વૃક્ષો, જંગલોનું મહત્વ સમજાવ્યું પોરબંદર જિલ્લા કલેકટરએ સ્ટેટ લાઇબ્રેરીમા બાળકો સાથે બાળ સંવાદ કર્યો

1 Min Read
Team rushed to Porbandar from Junagadh following suspected death of two animals due to lumpy virus
પોરબંદર

લમ્પિ વાયરસનાં કારણે બે પશુઓનાં શંકાસ્પદ મોતને પગલે જૂનાગઢથી ટીમ પોરબંદર દોડી આવી

2 Min Read
Old II TV annoyed patients for up to an hour after the operation was discontinued
પોરબંદર

જૂનું આઇઆઇ ટીવી ચાલુ ઓપરેશને બંધ થતા એક કલાક સુધી દર્દીઓ હેરાન

3 Min Read
Junagadh-Jinnplot Government Primary School building dilapidated
જુનાગઢ

જુનાગઢ-જીંનપ્લોટ સરકારી પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ જર્જરિત

2 Min Read
Complaint registered against former President and Vice President of Amreli-Savarkundla Municipality
અમરેલી

અમરેલી-સાવરકુંડલા પાલિકાના પૂર્વ પ્રમુખ અને ઉપ.પ્રમુખ સામે ફરિયાદ નોંધાઇ

1 Min Read
Complaint against four ISMOs for expropriation of land in Banaskantha-Junadisa village
બનાસકાંઠા

બનાસકાંઠા-જુનાડીસા ગામે જમીન પચાવી પાડવા મામલે ચાર ઈસમો સામે ફરિયાદ

2 Min Read
પોરબંદર

રાણાવાવમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ

1 Min Read
પોરબંદર

રાણાવાવમાં કોંગ્રેસ દ્વારા પાકવીમાને લઈને આવેદનપત્ર આપ્યું

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel