મહેસાણા-ઝુકી ગયેલા બ્રીજ અંગે નીતિન પટેલે આપ્યું નિવેદન

Subham Bhatt
1 Min Read

અમદાવાદ-દિલ્લી હાઈવે હાલ માં પાલનપુર સુધી કરોડો રૂપિયા ના ખર્ચે સિક્સ લેન રોડ બની રહ્યો છે. જેમહેસાણા થી માંડ પાંચ કિલોમીટર દુર સોનેરીપુરા ના પાટિયા પાસે રૂપેણ નદી ઉપર નો નવ નિર્માણ પામતો બ્રીજ ઝુકી પડતા વિવાદ સર્જાયેલો છે.

Statement by Nitin Patel on the Mehsana-Zuki bridge

રૂપેણ નદી ઉપર નો બ્રીજ ઝુકી પડતા વિવાદ ના વમળમાં ફસાઈ છે. તાજો બનેલો બ્રિજ એક તરફ જુકી જતાં કોન્ટ્રાકટર સામે અનેક સવાલો ઊભા થયા છે. કન્સ્ટ્રકશન કંપની ની લાપરવાહી અને નબળી કામગીરી ના કારણે ઝુકી ગયેલા બ્રીજ અંગે નીતિન પટેલે નિયત સમય કરતા વહેલા બ્રીજ ના ટેકા ખસેડી લીધા હોવાનું કારણ બતાવ્યું છે.

Share This Article