અમરેલી-વડિયા કુંકાવાવના કોંગી કાર્યકર્તાઓ દ્વારા મામલતદારને આવેદન અપાયું

Subham Bhatt
1 Min Read

 

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની થયેલી ધરપકડના વિરોધમાં અમરેલીના વડિયા કુંકાવાવના કોંગી
કાર્યકર્તાઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને જીગ્નેશ મેવાણીને જેલ મુક્ત કરવા અને તેની
સામે આઈપીસી કલમો તળે નોંધેલો ગુન્હો રદ કરવાની માંગણી કોંગી કાર્યકર્તાઓએ કરી હતી.

The application was submitted to the Mamlatdar by the Cong activists of Amreli-Wadia Kunkavav

ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને ભાજપ તેરી તાનશાહી નહિ ચલગી નહિ ચલગી ના નારાઓ નાખતા
હાથમાં પ્લે કાર્ડ રાખીને કોંગી કાર્યકર્તાઓએ સરકાર સામે વિરોધ કર્યો હતોને મામલતદારને
આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક જીગ્નેશ મેવાણી ને મુક્ત કરવા રાજ્યભરમાં તાલુકા વાઇજ કોંગ્રેસ દ્વારા
સરકાર સામે મોરચો ખોલ્યો છે

Share This Article