થાનગઢ તાલુકાના સોનગઢ ગામે પ્રાથમિક શાળા અલગ અલગ વિસ્તારમાં 2 આવેલ છે.તેમાં ગુજરાત સરકાર ના આદેશ પ્રમાણે જે શાળામાં બાળકો ની સંખ્યા 100 થી નીચે હોય તે શાળા ને અન્ય જગ્યાએ મર્જ કરવી તો સોનગઢ શાળા નંબર – 2 મા હાલ 75 બાળકો ધો. 1-થી-7 માં અભ્યાસ કરે છે તો તે શાળા બંધ કરી ને સોનગઢ શાળા-1 મા મર્જ કરવાનો હુકમ કરેલ છે જો આવી રીતે થશે તો અમારી શાળા – 2 થી શાળા-1 નું અંતર આશરે અઢી કિ. મી. છે અને નાના બાળકો ત્યાં ચાલી ને જઈ શકે તેમ નથી અને આ બાળકો શિક્ષણ થી વંચિત રહે તેમ લાગી રહ્યું છેઅંહી ના બાળકો ના વાલી તમામ ખેતી અને ખેતમજુરી સાથે જોડાયેલા છે તો સોનગઢ શાળા – 2 બંધ ન થાય તે માટે તંત્ર ને રજૂઆત કરવામાં આવી છે સરકાર શિક્ષણ અને વિધાર્થીઓ ના હિતમાં આ શાળા ચાલું રાખે તેવી વાલી અને સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે
સોનગઢની બે પ્રાથમિક શાળા મર્જ ન કરવા રજૂઆત કરાઈ
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.