જુનાગઢ-તાલાળામાં વિશ્વ હિન્દુ પરિષદ ગિરસોમનાથ જિલ્લાની બેઠક યોજાઈ

Subham Bhatt
1 Min Read

વિશ્વ હિન્દુ પરિષદ ગિરસોમનાથ જિલ્લા ની બેઠક તાલાળા ગામના શ્રીરામ મંદિર ખાતે યોજાઈ હતી જેમાવિશ્વ હિંદુ પરિષદ પ્રાંત મંત્રી  ભુપતભાઈ ગોવાણી,વિભાગ અધ્યક્ષ ભુપતભાઈ વિઠ્ઠલાણી, પ્રાંત માંથીસમીરભાઈ મોરવાડિયા, ગૌરક્ષા પ્રાંત અધિકારી ભાવીનભાઇ માકડીયા, જિલ્લા મંત્રી વિનુભાઈમેસવાણીયા.ગૌરક્ષા દળ તેમજ વેરાવળ ઉના માંગરોળ સહીત ના ગામોના વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગદળ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ખાસ તો આ બેઠક માં તાલાળા ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ સહીતઆયામો ની નવી ટીમ ની વર્ણી કરી નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી જેમા વિશ્વ હિન્દુપરિષદ તાલાળા પ્રખંડ વિશ્વ હિંદુ પરિષદ પ્રમુખ તરીકે અલ્પેશભાઈ રામચંદાણી, ઉપપ્રમુખ પ્રફુલભાઈસુદ્રા,જગદીશ પરમાર,મંત્રી દિપકભાઈ ચૌહાણ,બજરંગ દળ પ્રમુખ અરવિંદભાઈ જોટવા, ઉપપ્રમુખ સુનીલભાઈ પરમાર, ગૌરક્ષા પ્રમુખ જયસુખભાઈ ચાવડા, સત્સંગ પ્રમુખ મેહુલભાઈ સુદ્રા સહીત અન્ય  નવા હોદ્દેદારોની વર્ણી કરી નામોની જાહેરાત કરવામા આવી હતી.

Vishwa Hindu Parishad Girsomnath district meeting was held in Junagadh-Talala

આ તમામ નવા હોદ્દેદારોને ઉપસ્થિતઅધિકારીઓ દ્વારા જય જય શ્રીરામ ના નાદ સાથે શુભેચ્છાઓ આપવામાં આવી તેમજ આગામી સમય માવિશ્વ હિન્દુ પરિષદ ની કાર્ય પદ્ધતિ કઈ રીતે કરવી તેની વિસ્તૃત માહિતીઓ પણ આપવામાં આવીબેઠકમાં માંગરોળ-પ્રખંડ ના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી દ્વારા ધર્મ ગીત રજુ કરી વિશ્વ હિન્દુ પરિષદ ની દરેકબેઠક ની પદ્ધતિ સર કઈ રીતે કરવી તેનુ માર્ગદર્શન સાથે પુર્ણ મદ: મંત્ર તેમજ જયગોશ સાથે બેઠક પુર્ણકરાઈ હતી સમગ્ર બેઠક નુ સંચાલન વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા એકર્યુ હતું,,,

Share This Article